‘જુઠ બેનકાબ’ – પાકિસ્તાને કર્યો હતો ભારતની S-400 તોડી પાડવાનો દાવો, પીએમ મોદીએ હવે તેની સાથે જ ખેંચાવી તસવીર
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ હવે ઓછો થયો છે અને બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં બંને દેશો વચ્ચે શાંતિ છે. આ દરમિયાન, પાકિસ્તાનનું એક જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું છે. હ?...
દુશ્મન દેશની અફવાઓને ભારતે ફગાવી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું, ‘દાવા તદ્દન ખોટા’
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે સતત ચોથા દિવસે પણ સરહદ પર તણાવ ચરમ પર છે, યુદ્ધ જેવી સ્થિતિ છે. પાકિસ્તાને રાજસ્થાનથી પંજાબ અને જમ્મુ-કાશ્મીર સુધીની સરહદો પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી છે. ભારતી...
નૌકાદળ, વાયુસેના બાદ સંરક્ષણ સચિવ સાથે PM મોદીની મહત્વપૂર્ણ બેઠક, પાકિસ્તાન પર કાર્યવાહી માટે બ્લુપ્રિન્ટ તૈયાર
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ હવે ડરમાં જીવી રહેલા પાકિસ્તાન માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પહેલગામ આતંકવાદી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ?...
મોટી તૈયારીઓના સંકેતો? પહેલગામ હુમલા પછી રાફેલનો ‘આક્રમણ’ અભ્યાસ
પહેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આખી રાત તણાવનું વાતાવરણ રહ્યું. શ્રીનગરના આકાશમાં ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્?...
ભારતની ત્રણેય સેનાના વડા સાથે ભણી ચૂક્યા છે, જાણો વાયુસેનાના નવા વડા એરમાર્શલ અમર પ્રીત સિંહની સિદ્ધિઓ
વાયુસેનાના વડા તરીકે એર માર્શલ અમર પ્રીત સિંહની નિમણૂક કરવામાં આવી છે. એ સાથે જ ભારતીય સેનાની ત્રણે પાંખ સંબંધિત એક અનોખો સંયોગ સર્જાયો છે. શું છે સંયોગ? એર માર્શલ અમર પ્રીત સિંહના નામની એરફ?...
કોણ છે એર માર્શલ અમરપ્રીત સિંહ, જે બનશે આગામી એરફોર્સ ચીફ?
એર માર્શલ અમર પ્રીત સિંહને વાયુસેનાના આગામી વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એર માર્શલ અમર પ્રીત સિંહ હાલમાં વાયુસેનાના વાઇસ ચીફ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ 30 સપ્ટેમ્બર, 2024ની બપોરથી આગામી...
એરફોર્સને આ મહિનામાં જ પહેલું LCA Mark-1A ફાઈટર જેટ મળી શકે, પાક બોર્ડર પર તૈનાત થશે
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) આ મહિનાના અંત સુધીમાં ભારતીય વાયુસેનાને પહેલું LCA Mark-1A ફાઈટર જેટ ડિલિવર કરી શકે છે. HAL એરફોર્સને શક્ય તેટલી વહેલી તકે પ્રથમ ટ્વીન-સીટર ટ્રેનર સંસ્કરણ એર...
વાયુ સેના પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાનું ચાલુ રાખશે : એર ચીફ માર્શલ ચૌધરી
વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વી. આર. ચૌધરી એ જણાવ્યું હતું કે આ સમયે વિશ્વ એક નિર્ણાયક સમયગાળામાં છે અને ફેરફારનું વલણ મજબૂતી સાથે ભારતના પક્ષમાં છે. તેમણે કહ્યું હતું કે 'ગ્લોબલ સાઉથ'માં ભાર...
પક્ષી સાથે ટક્કર થઈ અને 750 કરોડનું F-35 ફાઈટર જેટ બની ગયું ભંગાર, રિપેરિંગ ખર્ચ 900 કરોડ
દુનિયામાં સૌથી મોંઘુ અને આધુનિક ફાઈટર પ્લેનમાંથી એક ગણાતુ એવું F-35A સ્ટીલ્થ ફાઈટર જેટને માત્ર પક્ષીના ટકરાવાથી આજે ભંગાર બની ગયુ છે. જેના કારણે સમગ્ર દુનિયામાં ડિફેન્સ એક્સપર્ટ હેરાન થઈ ગયા ?...
એલિયનશિપ થઈ ગયું ગાયબ! મણિપુરના આકાશમાં દેખાયું UFO, તુરંત એરફોર્સના 2 રાફેલે કર્યો
ભારતીય વાયુ સેનાએ બે રાફેલ ફાઈટર એરક્રાફ્ટને ઈમ્ફાલ એરપોર્ટ નજીક દેખાતા અજાણ્યા ફ્લાઈંગ ઑબ્જેક્ટ્સ (UFO)ની શોધ માટે મોકલ્યા હતા. ગઈકાલે બપોરે ઇમ્ફાલ એરપોર્ટ પર UFO જોવા મળ્યો, જેના પછી કેટલીક ક?...