રાંચી થી દિલ્હી જતી એર એમ્બ્યુલન્સ દુર્ઘટના : ઝારખંડમાં ક્રેશ થતાં 7નાં મોત, DGCA-AAIB તપાસ શરૂ
ઝારખંડની રાજધાની રાંચીથી દિલ્હી જતી ‘રેડબર્ડ એરવેઝ’ની એર એમ્બ્યુલન્સ દુર્ઘટનાગ્રસ્ત થતાં મોટી જાનહાનિ થઈ છે. ટેકઑફ કર્યા બાદ થોડા જ સમયમાં વિમાન રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. બાદમાં માહિતી ...
રાજકીય સન્માન સાથે આજે બારામતીમાં અજિત પવારના અંતિમ સંસ્કાર, મહારાષ્ટ્રમાં 3 દિવસનો શોક
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન થયા બાદ આજે ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર તેમના જ રાજકીય ગઢ બારામતીમાં કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર દ?...