NH-48 પર મોટો નિર્ણય : જયપુર-કિશનગઢ રોડ બનશે સિક્સ લેન, ગડકરીની જાહેરાત
કેન્દ્ર સરકાર દ્વારા દેશના સૌથી વ્યસ્ત માર્ગોમાંના એક એવા National Highway 48 ને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ?...
અજમેર દરગાહ નીચે પ્રાચીન શિવ મંદિર હોવાનો દાવો કરતી બીજી અરજી પણ કોર્ટે સ્વીકારી, 21 ફેબ્રુઆરીએ સુનાવણી
રાજસ્થાનના અજમેરમાં આવેલી ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની અજમેર શરીફ દરગાહની અંદર પ્રાચીન શિવ મંદિર હોવાનો દાવો કરતી વધુ એક અરજીને અદાલતે સ્વીકારી લેતા મામલાએ નવો વળાંક લીધો છે. અજમેરની જુડિશ...
મહાકુંભ મેળાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે 6 વન-વે સ્પેશિયલ ટ્રેનો દોડાવશે, જાણો ગુજરાતથી કઈ ટ્રેન ક્યારે ઉપડશે?
પશ્ચિમ રેલવે દ્વારા આગામી મહાકુંભ મેળામાં થનારા મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને 6 વન વે સ્પેશ્યિલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ 6 વન વે ટ્રેનોમાં ઉધના- પ્રયાગરાજ, વલસાડ-પ્રયાગ?...
રાજસ્થાનમાં પણ સરકારનું ચિત્ર ક્લિયર, ભજનલાલ CM, દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાં ડેપ્યુટી
છત્તીસગઢ, મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ સરકાર રચાઈ ગઈ છે. રાજધાની જયપુરમાં મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સાંગાનેરના ધારાસભ્ય ભજનલાલ શર્માને સીએમ, જયપુર રાજઘરાનાની રાજકુમારી દિયા કુમા?...
ભાજપ-કોગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી,અશોક ગહેલોત, સચિન પાયલટ, વસુંધરા રાજેને મળી ટિકીટ
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ સચિન પાયલટ સહિત 33 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે.ટોંક વિધાનસભા બેઠક પરથી સચિન પાયલટને ટિકિ...
અજમેર બોમ્બ બ્લાસ્ટમાં જામીન પર છૂટેલા સ્વામી અને બે યુવાનો વચ્ચે ધિંગાણું
ભરૂચના ભાગકોટ સ્થિત શંકરાચાર્ય મઠના મઠાધીશ એવા અજમેર બૉમ્બ બ્લાસ્ટમાં જામીન પર છૂટેલા મુક્તાનંદ સ્વામી અને લઘુમતી કોમના બે ભાઈઓ વચ્ચે મારામારીની ઘટનાને લઈ વાતાવરણ ડોહળાવા સાથે પોલીસે બં?...