અકાલ તખ્તે CM ભગવંત માનને ‘ગુરુ દોખી’ અને ‘ખાલસા પંથ વિરોધી’ જાહેર કર્યા, રાજીનામાની માંગ ઉઠી
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન માટે મોટો વિવાદ ઊભો થયો છે. શીખોની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા ગણાતી અકાલ તખ્તે તેમને ‘ગુરુ દોખી’ (ગુરુઓનો અપમાન કરનાર) અને ‘ખાલસા પંથ વિરોધી’ જાહેર કર્યા છે. સોમવ?...
સુવર્ણ મંદિર પરિસરમાં ગુંજ્યા ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા, બ્લૂ સ્ટાર વરસી પર ભિંડરાંવાલેનાં પોસ્ટરો ચર્ચામાં
પંજાબના અમૃતસરમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ સુવર્ણ મંદિર પરિસરમાં શુક્રવારે ઑપરેશન બ્લૂ સ્ટારની વર્ષગાંઠ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ દરમિયાન કેટલાક તત્વો દ્વારા ખાલિસ્ત?...