બેકગ્રાઉન્ડમાં હનુમાનજી…, ‘સિંઘમ અગેન’માં રણવીરનો ફર્સ્ટ લુક આઉટ, અજય દેવગણે રિલીઝ કર્યું પોસ્ટર
રોહિત શેટ્ટીની સિંઘમ ફ્રેંચાઈઝીની નેક્સટ ઈન્ટોલમેન્ટ 'સિંઘમ અગેન' ફિલ્મ હાલમાં ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં એકવાર સિંઘમ એટલે કે અજય દેવગણની જબરજસ્ત એક્શન જોવા મળશે. 'સિંઘમ અગેન' માં ટાઈગર શ્ર...
‘…એટલા માટે બન્યો હતો કેનેડિયન’, અક્ષય કુમારે વિદેશી નાગરિકતા છોડવા અંગે કર્યો ખુલાસો
હવે એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે જણાવ્યું કે, શું કારણ હતું જેના કારણે અક્ષય કુમારને કેનેડાની નાગરિકતા લેવી પડી હતી. અક્ષયે હવે પોતાની મજબૂરીનો ખુલાસો કર્યો છે. ...તેથી જ અમે કેનેડિયન બની ગયા અક?...
કોલસાની ખાણમાં ફસાયેલા 65 મજૂરોને જીવતા બચાવ્યા, ‘મિશન રાણીગંજ’ વાસ્તવિક જીવનના હીરો ‘જસવંત સિંહ’ની વાર્તા
અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ’આજે રિલિઝ થઈ છે આ ફિલ્મ એક સત્ય ઘટનાથી પ્રેરિત છે. આ ફિલ્મમાં અક્ષય રિયલ લાઈફ હીરો જસવંત સિંહ ગિલની ભૂમિકા ભજવી રહ્યો છે, જેણે જમીનની નીચે લગભગ 350 ફૂટ નીચે ફસ?...
અક્ષય કુમાર તેના જન્મદિવસ પર પરિવાર સાથે મહાકાલ દરબાર પહોંચ્યો, ક્રિકેટર શિખર ધવન પણ સાથે જોવા મળ્યો
બોલીવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર આજે સવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પરિવાર સાથે ભગવાન મહાકાલના દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન તેમની સાથે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી શિખર ધવન પણ તે...
જોલી ‘એલએલબી-થ્રી’નું શૂટિંગ આવતાં વર્ષે ફેબ્રુઆરીથી
અક્ષય કુમાર અને અરશદ વારસી જોલી 'એલએલબી ૩'માં સાથે જોવા મળવાના છે. આ ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરી ૨૦૨૪માં શરૂ કરવામાં આવશે. ફિલ્મ સર્જક સુભાષ કપૂરેસ્ક્રીનપ્લે પર કામ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ હા?...
શું અક્ષય કુમાર ભાજપમાંથી ચૂંટણી લડશે? નાગરિકતા મળ્યા બાદ પુછાવા લાગ્યા સવાલો
ફિલ્મસ્ટાર અક્ષય કુમારને 15મી ઓગસ્ટે એટલે કે આજે જ ભારતીય નાગરિકતા મળી છે. તેણે ટ્વીટ કરીને આ જાણકારી આપી. ખિલાડી કુમાર તરીકે જાણીતા અક્ષય કુમારે લખ્યું, દિલ અને નાગરિકતા બંને ભારતીય છે. સ્વતં...