મુસ્લિમ શાસન પછી મરાઠા પ્રભુત્વ, જગન્નાથ ધામને મળ્યો સુરક્ષા અને ગૌરવનો નવો અધ્યાય
પુરીના શ્રીમંદિરના શિખર પર ફરકતી પતાકા કદાચ એ દિવસે પહેલાં કરતાં થોડી વધુ ઊંચી લાગતી હશે. સૂર્ય એ જ હતો. સમુદ્રનાં મોજાં એ જ રીતે ગર્જી રહ્યાં હતાં. શ્રીજગન્નાથ, બળભદ્ર અને માતા સુભદ્રા એ જ પવ?...