અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્શન
આ વર્ષે અમરનાથ યાત્રાની સમયમર્યાદા ઘટાડી દેવાઈ છે. આ વખતે આ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 38 દિવસ સુધી ચાલશે. ગત વખત અમરનાથ યાત્રા 52 દિવસોની થઈ હતી. પહલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં પવિ?...
જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રાઃ યાત્રાળુઓની સુરક્ષા માટે સરકારે લીધા આ પગલાં
22મી એપ્રિલના પહલગામમાં આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોની હત્યા કર્યા પછી દેશની સૌથી મોટી અમરનાથ યાત્રા જુલાઈ મહિનાથી શરુ થઈ રહી છે, ત્યારે યાત્રાળુઓની સુરક્ષા મુદ્દે ક્યાંય બેદરકારી રહી જાય નહી?...
7 ફૂટ ઊંચા હિમ શિવલિંગના દર્શનાર્થે આવશે લાખો શ્રદ્ધાળુઓ, જાણો ક્યારથી શરૂ થશે અમરનાથ યાત્રા
કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં અમરનાથની પવિત્ર ગુફાથી બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી છે. આ વખતે બરફનું શિવલિંગ આશરે 7 ફૂટ ઊંચુ છે. આ શિવલિંગના દર્શન માટે દેશભરથી લાખો લોકો અમરનાથ દર્શનાર?...
આજથી અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન શરૂ, આ રીતે કરો ઓનલાઇન એપ્લાય
અમરનાથ યાત્રા દર વર્ષે ઉનાળામાં થાય છે અને તેનો ઇતિહાસ ઘણો જૂનો છે. માન્યતા અનુસાર, ભગવાન શિવે દેવી પાર્વતીને અમર કથા સંભળાવી હતી, એ જ અમરનાથ ગુફામાં આ યાત્રા થાય છે. આ યાત્રા ધાર્મિક રીતે ખૂબ ?...
બાબા બર્ફાનીના ભક્તો માટે મહત્વના સમાચાર, અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ
અમરનાથ યાત્રા હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર યાત્રા છે. તેનું ઘણું મહત્વ છે. અમરનાથ યાત્રા વર્ષમાં ફક્ત થોડા મહિના માટે જ થાય છે. પવિત્ર અમરનાથ યાત્રા બે મહિના સુધી ચાલે છે. જો આપણે ગયા વર્ષની વા?...
અમરનાથ યાત્રા: 14 દિવસમાં 2.80 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન
શ્રી અમરનાથ યાત્રા માટે દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા 14 દિવસમાં 2.80 લાખથી વધુ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. જેમાં શનિવારે 4669 શ્રદ્ધાળુઓની બીજી ટુકડી ?...
ઉત્તરભારતમાં ભારે વરસાદ અને લેન્ડસ્લાઈડ જોખમની IMDની આગાહી, પ્રશાસને સ્થગિત કરી અમરનાથ યાત્રા
દેશમાં ઉત્તરભાગમાં હાલમાં ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રાને લઈને પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. હાલમાં દેશના ઉત્તરભાગમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ જોવ?...
અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ, LG મનોજ સિંહાએ લીલી ઝંડી આપી
અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ મુસાફરોના પ્રથમ જથ્થાને આપી લીલી ઝંડી. બાબા બર્ફાનીના દર્શન માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ભક્તોની રાહનો કલાકો પૂરો થવ...
અમરનાથ યાત્રાને લઈ ગુડ ન્યુઝ, આ વર્ષે ભક્તોને અપાશે આ સ્પેશ્યલ સુવિધા
ભોળાનાથના ભક્તોની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. વર્ષ 2024માં, અમરનાથની પવિત્ર યાત્રા 29 જૂનથી શરૂ થશે, જેના માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. શ્રદ્ધાળુઓ બેંક, વેબસાઇટ, એપ્લિકેશન દ્વારા અથવા અમરનાથ પહ...
અમરનાથ યાત્રા આજથી રજિસ્ટ્રેશન શરૂ, 40 દિવસ માટેની યાત્રા આ તારીખથી શરૂ થશે
અમરનાથ યાત્રાની રાહ જોઈ રહેલા શ્રદ્ધાળુઓની આતુરતાનો અંત આવી ગયો છે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે યાત્રાની તારીખો અને માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે. આ વર્ષે અમરનાથ યાત્રા ૨૯ જૂનથી શરૂ થશે અને ?...