જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રાઃ યાત્રાળુઓની સુરક્ષા માટે સરકારે લીધા આ પગલાં
22મી એપ્રિલના પહલગામમાં આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોની હત્યા કર્યા પછી દેશની સૌથી મોટી અમરનાથ યાત્રા જુલાઈ મહિનાથી શરુ થઈ રહી છે, ત્યારે યાત્રાળુઓની સુરક્ષા મુદ્દે ક્યાંય બેદરકારી રહી જાય નહી?...
પહેલગામથી શરૂ થતી અમરનાથ યાત્રા રદ નહીં થાય, સુરક્ષા માટે સરકારે બનાવી ખાસ નવી યોજના
જમ્મૂ-કશ્મીરના પહેલગામની બૈસરન ઘાટીમાં મંગળવારે થયેલા આતંકી હુમલા પછી હજી પણ ત્યાં ભયનો માહોલ છે. નિશ્ચિત રીતે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે, છતાં લોકોના મનમાં એક ભય જરૂર છે, જેના પરિણા?...
આજથી અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન શરૂ, આ રીતે કરો ઓનલાઇન એપ્લાય
અમરનાથ યાત્રા દર વર્ષે ઉનાળામાં થાય છે અને તેનો ઇતિહાસ ઘણો જૂનો છે. માન્યતા અનુસાર, ભગવાન શિવે દેવી પાર્વતીને અમર કથા સંભળાવી હતી, એ જ અમરનાથ ગુફામાં આ યાત્રા થાય છે. આ યાત્રા ધાર્મિક રીતે ખૂબ ?...
અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શ્રી અમરનાથ યાત્રાનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. આ સંદર્ભે, ભક્તો 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી બાબા બર્ફાનીના દર્શન કરી શકશે. અમરનાથ યાત્રા 39 દિવસ સુધી ચાલશે. શ્રી અમરનાથ યાત્રા 2025: 3 જુલાઈથી 9 ઓગ...