આજથી અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન શરૂ, આ રીતે કરો ઓનલાઇન એપ્લાય
અમરનાથ યાત્રા દર વર્ષે ઉનાળામાં થાય છે અને તેનો ઇતિહાસ ઘણો જૂનો છે. માન્યતા અનુસાર, ભગવાન શિવે દેવી પાર્વતીને અમર કથા સંભળાવી હતી, એ જ અમરનાથ ગુફામાં આ યાત્રા થાય છે. આ યાત્રા ધાર્મિક રીતે ખૂબ ?...
અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ, LG મનોજ સિંહાએ લીલી ઝંડી આપી
અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ મુસાફરોના પ્રથમ જથ્થાને આપી લીલી ઝંડી. બાબા બર્ફાનીના દર્શન માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ભક્તોની રાહનો કલાકો પૂરો થવ...
અમરનાથ યાત્રાને લઈ ગુડ ન્યુઝ, આ વર્ષે ભક્તોને અપાશે આ સ્પેશ્યલ સુવિધા
ભોળાનાથના ભક્તોની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. વર્ષ 2024માં, અમરનાથની પવિત્ર યાત્રા 29 જૂનથી શરૂ થશે, જેના માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. શ્રદ્ધાળુઓ બેંક, વેબસાઇટ, એપ્લિકેશન દ્વારા અથવા અમરનાથ પહ...
અમરનાથ યાત્રા આજથી રજિસ્ટ્રેશન શરૂ, 40 દિવસ માટેની યાત્રા આ તારીખથી શરૂ થશે
અમરનાથ યાત્રાની રાહ જોઈ રહેલા શ્રદ્ધાળુઓની આતુરતાનો અંત આવી ગયો છે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે યાત્રાની તારીખો અને માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે. આ વર્ષે અમરનાથ યાત્રા ૨૯ જૂનથી શરૂ થશે અને ?...