ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં શિક્ષણવિદ્ મહાનુભાવો દ્વારા પ્રસ્તુત થયો માતૃભાષા મહિમા
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા માતૃભાષા સપ્તાહ અંતર્ગત થયેલ આયોજનમાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં શિક્ષણવિદ્ મહાનુભાવો દ્વારા માતૃભાષા મહિમા પ્રસ્તુત થયો. ગોહિલવાડની વિરાસત શા?...
સંયુક્ત રાષ્ટ્ર સંઘના આજના પ્રશ્નોનો ઉકેલ આપણી લોકશાળાએ ગઈકાલે આપેલ છે
સંયુક્ત રાષ્ટ્ર સંઘના આજના વૈશ્વિક પ્રશ્નોનો ઉકેલ આપણી લોકશાળાએ ગઈકાલે આપેલ છે, તેમ આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા વાર્ષિકોત્સવમાં શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવનું ઉદ્બોધન રહ્યુ?...
‘ધરતીનાં છોરું’ અભિયાન અંતર્ગત ચકલી માળા તથા ચણ પાત્ર વિતરણ
પ્રકૃતિ અને વિદ્યાર્થીઓને જોડીને ચાલતાં 'ધરતીનાં છોરું' અભિયાન અંતર્ગત સણોસરા પંથકમાં ચકલી માળા તથા ચણ પાત્ર વિતરણ કરાયું છે. રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાનાં સૌજન્ય સાથે આ આયોજન થયું. ...