હરિદ્વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વિકાસનો સંદેશ: ₹427 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, CAA હેઠળ નાગરિકતા પ્રમાણપત્રોનું વિતરણ
Amit Shahએ શનિવારે Haridwarમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના વિકાસ અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી. કાર્યક્રમ દરમિયાન તેમણે પોલીસ વિભાગમાં પસંદગી પામેલા યુવાનોને નિમણૂક પત્રો આપ્યા, તે...
ડેડીયાપાડા ખાતે ઈનરેકા સંસ્થામાં કાર્યકર્તા સંમેલન: સંગઠનાત્મક માર્ગદર્શન અને પ્રજાલક્ષી કાર્યો પર ચર્ચા
ઈનરેકા સંસ્થા, ડેડીયાપાડા ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા સહિત જિલ્લા અને તાલુકાના જનપ્રતિનિધિઓ, સરપંચો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. સંમેલનમાં પ...
સંસદના ઇતિહાસમાં પહેલી વખત એક સાથે 78 સાંસદ સસ્પેન્ડ
સંસદના બન્ને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં શિયાળુ સત્રની કાર્યવાહી દરમિયાન વિપક્ષના સાંસદોએ ઉગ્ર વલણ અપનાવીને ભારે હોબાળો મચાવ્યો હતો. સંસદની સુરક્ષામાં ચૂકનો મુદ્દો ઉઠાવી ઉગ્ર સુત્રોચ્ચા...
અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે, આણંદ, સાણંદ અને અમદાવાદના કાર્યક્રમમાં આપશે હાજરી
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ અમિત શાહ પહેલી વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બીજી તરફ ?...
ભજનલાલ શર્માએ જન્મદિવસે જ લીધા મુખ્યમંત્રી પદના શપથ, દિયા કુમારી અને પ્રેમચંદ બન્યા ડેપ્યુટી સીએમ
ભજનલાલ શર્માએ રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સમારોહ ઐતિહાસિક આલ્બર્ટ હોલની બહાર યોજાયો હતો. શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પીએમ મ?...
લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ ફાવશે કે ભાજપ? સર્વેમાં થયો દોડતો કરી મૂકે તેવો દાવો, પરિણામ ધાર્યા બહાર
દેશનાં ત્રણ રાજ્યો એટલે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં BJPની જીત 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે. તાજેતરના એક સર્વેમાં આવા સંકેતો મળ્યા છે. વાત જાણે એમ છે કે, સર્વે દર્?...
વિષ્ણુદેવ સાય બન્યા છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, રાજ્યને બીજી વાર મળ્યાં આદિવાસી CM, મોદી-શાહ રહ્યા શપથમાં હાજર
PM મોદીની હાજરીમાં વિષ્ણુદેવ સાયએ છત્તીસગઢનાં CM તરીકે શપથ લીધાં. અજિત જોગી બાદ રાજ્યને બીજી વાર આદિવાસી સીએમ મળ્યાં છે. શપથવિધિ બાદ CM વિષ્ણુદેવ સાય મંત્રાલય પહોંચશે. https://twitter.com/ANI/status/1734883317621854477 PM મોદ?...
ચૂંટણી પંચને બદલે કેમ સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરમાં સપ્ટેમ્બર પહેલા ચૂંટણી યોજવાનો કર્યો આદેશ ?
કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને 2019ના ઓગસ્ટમાં નાબૂદ કરી હતી. આ પછી જમ્મુ અને કાશ્મીરના પ્રાદેશિક રાજકીય પક્ષ અને અન્યોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને સુપ્રી?...
અમિત શાહના I.N.D.I.A ગઠબંધન પર પ્રહાર, કોંગ્રેસ સાંસદના ઘરેથી મળેલી રોકડ પર રાહુલ ગાંધી અને I.N.D.I.A ગઠબંધન આપે જવાબ
કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુ સાથે જોડાયેલી અનેક જગ્યાએ કરોડો રૂપિયા મળી આવ્યા છે. કબાટ નોટોથી ભરેલી જોવા મળ્યા હતા. આવકવેરા વિભાગ સાહુના ઠેકાણાઓ પર દરોડા પાડી રહ્યું છે અ?...
મરાઠા અનામતને લઈને આંદોલન, BJP શિંદે અને અજિત પવારથી ખુશ નથી, શાહને મળ્યા CM ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. આ ત્રણેય નેતાઓ એક સિક્રેટ જગ્યાએ મળ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસ?...