તિરુપતિ મંદિરના પ્રસાદમાં પશુઓની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો; માછલીનું તેલ મેળવવાની પુષ્ટિ
વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ વેંકટેશ્વર મંદિરના પ્રસાદમાં ભેળસેળની પુષ્ટિ થયા બાદ આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું છે કે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રાજ્ય?...
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો થતો હતો ઉપયોગ, CM નાયડુના આ નિવેદન બાદ વાર-પલટવાર
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના એક નિવેદનથી રાજનીતિ તેજ થઇ ગઇ છે. આવું નિવેદન આપ્યું છે, જેનાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. સીએમ નાયડુએ YSRCP સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્...
આંધ્ર પ્રદેશને મળી રિટર્ન ગિફ્ટ: જુઓ બજેટમાં હજારો કરોડની જાહેરાતો બાદ શું બોલ્યા ચંદ્રાબાબુ નાયડુ
કેન્દ્રીય નાણામંત્રી નિર્માલ સીતારમણે (Nirmala Sitharaman) આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરાયું છે. તેમણે સતત સાતમી વખત બજેટ રજૂ કર્યું છે. બજેટ બાદ ભાજપના નેતાઓએ મોદી 3.0 ના પહેલા બજ...
નીતિશ કુમારની જેમ ચંદ્રબાબુ નાયડુ પણ ઝૂક્યા, પરંતુ વડાપ્રધાન મોદીએ તુરંત ગળે લગાવી દીધા
ચંદ્રબાબુ નાયડુ હવે આંધ્ર પ્રદેશના નવા નાયક બની ગયા છે. તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના અધ્યક્ષે આજે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. અનેક મોટી હસ્તીઓ અને લાખો લોકોની હાજરીમાં રાજ્યપાલ અબ્દુલ ન...
ચંદ્રબાબુ નાયડુ બન્યા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી, મોદી સહિત ભાજપના દિગ્ગજો રહ્યા હાજર, નીતીશ ન આવ્યાં
આંધ્રપ્રદેશમાં આજે ટીડીપીના નેતૃત્વવાળી એનડીએ સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુએ ચોથીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. માહિતી મુજબ શપથવિધિમાં નીતીશ ?...
ગઇકાલે આંધ્ર પ્રદેશના સુપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિર ખાતે દર્શન કરી પ્રથમ જ્યોતિર્લિંગ અને પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે સહ પરિવાર દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ
ગઇકાલે આંધ્ર પ્રદેશના સુપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિર ખાતે દર્શન કરી આજરોજ પ્રથમ જ્યોતિર્લિંગ અને પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે સહ પરિવાર દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરી દેશ તેમજ ગુજ?...
ચૂંટણી લડવા માટે પૈસાની નહીં પરંતુ જનતાના સમર્થનની જરૂર હોય છે: નિર્મલા સીતારમણ પર DMKનો કટાક્ષ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એક ટીવી પ્રોગ્રામમાં લોકસભા ચૂંટણી ન લડવાનું એલાન કરી દીધી છે. ચૂંટણી ન લડવા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે, તેમની પાસે ચૂંટણી લડવા માટે પૈસ...
4 મહિનાની બાળકીની પ્રતિભા એવી કે, નામ ‘નોબલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં નોંધાયુ
દુનિયામાં ઘણી વસ્તુઓ એવી ઘટતી હોય છે જેના પર વિશ્વાસ ના આવે. અલગ અલગ લોકો પાસે કંઇને કંઇક ટેલેન્ટ તો હોય જ છે ઉમર પ્રમાણે તે બહાર આવતુ હોય છે. ત્યારે આંધ્રપ્રદેશની માત્ર 4 મહિનાની બાળકી કૈવલ્ય?...
બાંગ્લાદેશના મતુઆ ગઢમાંથી હિન્દુઓની ભારતમાં હિજરત, હવે મુસ્લિમોનો કબજો
બાંગ્લાદેશમાં હિન્દુઓની સાથે હવે મતુઆ સમુદાયના લોકો પણ સ્થળાંતર કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં મતુઆ સમુદાયના ગઢ ગણાતા ગોપાલગંજના ઓરકાંડીમાં તપાસ દરમિયાન ઘણા મોટા ખુલાસા થયા છે. ગોપાલગંજના ...
લોકસભા ચૂંટણી:દક્ષિણમાં શાનદાર દેખાવ માટે ભાજપની નજર ટૉલિવુડ સ્ટાર પર
ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં દક્ષિણ ભારતીય રાજ્યોમાં શાનદાર દેખાવ કરવા માટેની વ્યુહરચના તૈયાર કરવામાં વ્યસ્ત છે. આના માટે ભાજપની નજર હવે ટોલીવુડના સુપરસ્ટાર કલાકારો પર કેન્દ્રિત થઇ ગઇ છ...