વિશાખાપટ્ટનમમાં નેવી અધિકારી દ્વારા યુવતીની હત્યા, શરીરના ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 35 વર્ષીય નેવી ટેકનિશિયનને 29 વર્ષીય યુવતીની હત્યા કરવા બદલ પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ હત્યા બાદ મૃતદેહના ટુકડા કરીને ?...
આંધ્રપ્રદેશમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ : 18ની મોત, 6 ગંભીર ઘાયલ
આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લામાં આવેલા વેટલાપલેમ ગામમાં શનિવારે એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં ભયાનક ધડાકો થયો, જેમાં અનુકણનિય 18 લોકોના મૃત્યુની જાણ થઇ છે અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ...
આંધ્રપ્રદેશમાં ટ્રેન દુર્ઘટના : કેરળ જતી ટાટા–એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ, એકનું મોત
ઝારખંડના ટાટાનગરથી કેરળના એર્નાકુલમ તરફ જઈ રહેલી ટાટા–એર્નાકુલમ એક્સપ્રેસમાં આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં એલામંચિલી સ્ટેશન નજીક ભીષણ આગ લાગી હતી. ટ્રેનના એસી કોચમાં અચાનક લાગેલ?...
હાઈ-સ્પીડ ઈન્ટરનેટ માટે મોબાઈલ ટાવર વગર સેવા, ઈસરોનું બ્લુબર્ડ બ્લોક-2 મિશન
ઈસરો 24 ડિસેમ્બર 2025ના રોજ ભારતના અવકાશ ઈતિહાસમાં એક વધુ મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરવા જઈ રહ્યું છે, જ્યારે બ્લુબર્ડ બ્લોક-2 મિશનનું લોન્ચિંગ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સે?...
તિરુપતિ મંદિરમાં નકલી ઘી બાદ હવે નકલી સિલ્ક શૉલ કૌભાંડ, 10 વર્ષમાં ₹54 કરોડનું નુકસાન
પ્રખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ઘી કૌભાંડ બાદ હવે વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની આંતરિક તપાસમાં બહાર આવ્યું છે કે વર્ષ 2015 થી 2025 સુધી દાયકાભર સુધી એક...
તિરુપતિ મંદિરે મોકલાયું 68 લાખ કિલો નકલી ઘી; ઉત્તરાખંડ ડેરીના ₹250 કરોડના કૌભાંડનો પર્દાફાશ
આંધ્રપ્રદેશના પવિત્ર તિરુપતિ બાલાજી મંદિરમાં બનેલા પ્રસાદ તરીકે પ્રસિદ્ધ ‘તિરુપતિ લાડુ’ માટે વપરાતા ઘી સંબંધિત એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડમાં ઉત્તરાખંડની એક ડેરી દ્વારા મંદ?...
આંધ્ર પ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં નાસભાગ, 10 ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા કાશિબુગ્ગા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં આજે વહેલી સવારે બનેલી દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને શોકમાં મૂકી દીધું છે. અહીં ભાગદોડ (સ્ટામ્પીડ)ની ઘટનામાં 10 શ?...
આંધ્ર પ્રદેશમાં પીએમ મોદી : શ્રીશૈલમ મંદિરે પૂજા, વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યાં
16 ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશની મહત્વપૂર્ણ પ્રવાસના ભાગરૂપે નંદ્યાલ જિલ્લાના શ્રીશૈલમ સ્થિત પ્રસિદ્ધ શ્રી ભ્રમરમ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમની મુલાકાત લ?...
સાઉથના આર્ટિસ્ટનું અંબાજીમાં ધમાકેદાર પર્ફોર્મન્સ
શક્તિ, ભક્તિ અને આસ્થાના પવિત્ર ત્રિવેણી સંગમ સમાન અંબાજી યાત્રાધામ રવિવારે એક અનોખા ભક્તિમય દૃશ્યનો સાક્ષી બન્યું. માતા અંબાના ચરણોમાં દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે, પરંતુ આ દિવસ ખાસ હતો — ...
ધોરણ-12ના તમામ વિદ્યાર્થીઓને મળશે રૂ.15000, આંધ્રપ્રદેશમાં શરૂ થશે યોજના
આંધ્રપ્રદેશમાં એનડીએના ગઠબંધન હેઠળની એન.ચંદ્રબાબુ નાયડુ (Andhra Pradesh CM N. Chandrababu Naidu)ની સરકારે તલ્લિકી વંદનમ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ધોરણ-1 થી ધોરણ-12ના તમામ વિદ્યાર્થીઓને વાર્ષિક 15 હજાર રૂપિયા આપવ?...