બિપરજોય વાવાઝોડાના અસરગ્રસ્તો માટે કેન્દ્રીય ગૃહ વિભાગે સહાય કરી જાહેર, 338 કરોડ મંજૂર
કેન્દ્રીય ગૃહ વિભાગે બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે. બિપરજોય વાવાઝોડાને લઇ ગુજરાતને 338 કરોડની સહાયની મંજૂરી અપાઈ છે. અગાઉ રાજ્ય સરકારને SDRF હેઠળ 584 કરોડ ચૂકવાયા હતા. અ?...
ચેન્નાઈ પૂરમાં ડૂબ્યો સુપરસ્ટાર થલાઈવા રજનીકાંતનો આલીશાન બંગલો, વીડિયો થયો વાયરલ
ચક્રવાતી તોફાન મિચોંગે આંધ્રાપ્રદેષ તમિલનાડુમાં તબાહી મચાવી દીધી છે. જેના કારણે ચેન્નાઈની સાથે સાથે અન્ય અનેક જિલ્લાઓમાં પણ ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઘરોના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. VI...
આંધ્રપ્રદેશના દરિયા કિનારે ટકરાયું મિચોંગ વાવાઝોડું, 90-110ની ઝડપે ફૂંકાયો પવન, ભારે વરસાદને લઈને રેડ અલર્ટ
આંધ્ર પ્રદેશના બાપલટામાં ચક્રવાત મિચોંગના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને વિનાશક વાવાઝોડાને લઈને પૂર્વ કિનારાના 5 રાજ્યો એલર્ટ મોડ પર છે. વાવાઝોડાની અસરને કારણે ચેન્નઈમાં ભારે વરસા?...
Cyclone Michaung આજે કરશે લેન્ડફોલ! 8નાં મોત, ફ્લાઈટ્સ રદ, રાજ્યોમાં આફત
દેશના દક્ષિણી રાજ્યોમાં ચક્રવાત મિચૌંગનો કહેર જોવા મળી રહ્યો છે. ચેન્નાઈમાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. સબવે અને રસ્તાઓ બંધ થયા છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલ?...
ચેન્નઈમાં શહેરમાં પાણી ભરાયા, ટ્રેનો-ફ્લાઈટ્સ રદ, 8 લોકોના મોત
ચક્રવાત મિચોંગ જેમ જેમ તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ તેની અસર વધી રહી છે ત્યારે ગઈકાલે ચેન્નઈમાં ભારે વરસાદ પડતા આખું શહેર પાણીમાં ગરકાવ થયુ હતું અને રસ્તા પરના વાહ?...
મિચોંગ વાવાઝોડું ત્રાટકે તે પહેલાં હાહાકાર, તમિલનાડુમાં પાણી જ પાણી, રન-વે ડૂબતાં ફ્લાઈટો રદ
મિચોંગ વાવાઝોડું તમિલનાડુના કિનારે અથડાય તે પહેલાં જ તેણે તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ આંધ્રપ્રદેશમાં દસ્તક દેતા પહેલાં મિચોંગ વાવાઝોડું ઉત્તર તમિલનાડુના કિનારે તબાહી મચાવી ?...
ચક્રવાત ‘મિચૌંગ’ને લઈને દેશના દરિયાકાંઠાના રાજ્યો એલર્ટ: આંધ્રપ્રદેશ-તમિલનાડુમાં ત્રાટકશે વાવાઝોડું, 100 KM પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ચક્રવાત મિધિલી બાદ હવે દેશના તટીય રાજ્યો પર ચક્રવાત મિચૌંગનું જોખમ ઉભું થઇ રહ્યું રહ્યું છે. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું આ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકવાની સં?...
તેલંગાણા કરી રહ્યું હતું ચૂંટણીની તૈયારી, મોકો ભાળીને આંધ્ર પ્રદેશે અડધો નાગાર્જુનસાગર ડેમ કબજાવી લીધો
ગુરુવારે મોડી રાતે આંધ્ર પ્રદેશ સરકારે કૃષ્ણા નદી પરના નાગાર્જુનસાગર ડેમનો અડધો ભાગ કબજે કરી લીધો અને પોતાની બાજુમાં પાણી છોડ્યું. અહેવાલો મુજબ, આંધ્ર પ્રદેશ હવે ડેમના અડધા ભાગ પર ‘કબજો’ ક?...
વિશાખાપટ્ટનમ માછીમારી બંદરમાં લાગી ભીષણ આગ, 40 બોટ બળીને ખાખ, માછીમારોને કરોડોનું નુકસાન
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં માછીમારી બંદર પર ભીષણ આગની ઘટના બની છે. એક બોટમાંથી શરૂ થયેલી આગે 40 જેટલી બોટને બાળીને ખાક કરી દીધી છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્?...
ભ્રષ્ટાચારના કેસમાં આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુને રાહત: કોર્ટે વચગાળાના જામીન આપ્યા
આંધ્રપ્રદેશ હાઈકોર્ટે 31 ઓક્ટોબર 2023 રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને TDP ચીફ એન ચંદ્રબાબુ નાયડુને ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપીને રાહત આપી હતી. તેને 52 દિવસ બાદ મેડિકલ ગ્રાઉન્ડ પર આ જામીન મળ...