વિશાખાપટ્ટનમમાં રાજનાથ સિંહે ‘મોટા કેવિટેશન ટનલ’ પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ
ભારતની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવાના દિશામાં એક મોટું પગલું ભરાયું છે. રાજનાથ સિંહએ 3 એપ્રિલ 2026ના રોજ વિશાખાપટ્ટનમમાં આવેલ Naval Science and Technological Laboratory (NSTL) ખાતે ‘મોટા કેવિટેશન ટનલ’ પ્રોજેક્ટનો શ?...
2047 સુધી આધુનિક અને શક્તિશાળી સેના માટે ‘ડિફેન્સ ફોર્સિસ વિઝન’ રોડમેપ રજૂ
ભારતની સશસ્ત્ર દળોને ભવિષ્યના યુદ્ધ માટે વધુ આધુનિક અને સક્ષમ બનાવવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ એ મંગળવારે South Block ખાતે “ડિફેન્સ ફોર્સિસ વિઝન” નામનો મહત્વપૂર્ણ રોડમેપ રજૂ કર્યો. આ વ્યાપક ?...
‘શાંતિ ઇચ્છતા હોવ તો યુદ્ધ માટે તૈયાર રહો…’CDS અનિલ ચૌહાણની ચીન-પાકિસ્તાનને ચેતવણી
ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે તાજેતરમાં એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે, જેમાં તેમણે ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભારત શાંતિપ્રિય દેશ છે, પરંતુ ?...
‘ભારતે 48 કલાકની લડાઈ 8 કલાકમાં જ પૂર્ણ કરી લીધી’, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે પુણે વિશ્વવિદ્યાલયમાં 'ભવિષ્યના યુદ્ધ અને યુદ્ધકલા' વિષ પર પોતાના સંબધોનમાં ઓપરેશન સિંદૂર પર મહત્ત્વપૂર્ણ વાત જણાવી. તેમણે કહ્યું કે, ભારતે 48 કલાકની ...
PM મોદી સાથે ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક, CDS અનિલ ચૌહાણ પણ હાજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી રહી છે. સીડીએસ અનિલ ચૌહાણ પણ હાજર છે. આ પહેલાં ઓપરેશન સિંદૂર પર પત્રકાર પરિષદ દરમિયાન કર્નલ સોફિયા કુરૈશીએ કહ્યું કે પાકિસ્તા...