અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, ધોળા દિવસે જ્વેલર્સની ઓફિસમાં કરી મારામારી
અમદાવાદ શહેરમાં વધતી જતી ચોરી, લૂંટફાટ, મારામારી અને હત્યાની ઘટનાઓ વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે, કારણ કે હવે અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર રહ્યો ન...
નડિયાદ શહેરમાં અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ : કડક કાર્યવાહી શરૂ
ખેડા જિલ્લા પોલીસ દ્વારા રાજ્ય પોલીસ વડા ના આદેશના પગલે જિલ્લાના ૧૦૦ જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે અને જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ પાસા તેમજ તડીપાર સહિતની આકરી ક?...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ : કોમ્બિંગ નાઈટ યોજાઈ
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા દરેક જિલ્લાઓમા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને ખેડા જિલ્લાના નડિયાદમાં અસામાજિક તત્વોને અંકુશમાં લેવા પોલીસે ?...
ખંભાતના મેળામાં ધાર્મિક પુસ્તકના કાગળના ટુકડા ઉડાડવા બાબતે થયેલી બબાલમાં પોલીસકર્મીને મારમારનાર અસામાજીક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા ક્ષત્રિય એકતા સમિતીની માંગ
ખંભાત શહેરમાં ચાલતાં મેળા દરમિયાન રાત્રીના સમયે કેટલાક બાળકોએ ચગડોળમાં બેસી ધાર્મિક પુસ્તકના કાગળના ટુકડા ઉડાળતા વાતાવરણ તંગ બન્યું હતું. આ દરમિયાન ફરજ પરના પોલીસ કર્મચારીને મારમારી કપડ?...
ખેડા જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા : શનિદેવની મૂર્તિને કરવામાં આવી ખંડિત
યાત્રાધામ ડાકોર નજીક આવેલા શનિદેવના મંદિરમાં આવેલી શનિદેવની મૂર્તિ ને અસામાજિક તત્ત્વો દ્વારા ખંડિત કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડાકોર ઉમરેઠ રોડપર પુલ્હાઆશ...
સુરતથી અયોધ્યા જતી ટ્રેન પર પથ્થરમારો, મોડી રાત્રે અસામાજિક તત્વોએ નંદુરબાર નજીક કર્યો પથ્થરમારો
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અયોધ્યા માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન દોડવામાં આવી રહી છે. ગઈકાલે રાત્રે સુરતથી અયોધ્યા માટે ઉપડેલી ટ્રેન પર મોડીરાત્રે 10:45 વાગ્યે કેટલાક અસમાજિક તત્વોએ પથ્થરમારો...