કેન્દ્રીય બજેટ “વિકાસ એક્સપ્રેસ” સમાન : અનુરાગ ઠાકુરનો દાવો, વિકસિત ભારતના વિઝન તરફ મોટું પગલું
ભાજપના વરિષ્ઠ નેતા અનુરાગ ઠાકુરે કેન્દ્રીય બજેટને “વિકસિત ભારત”ના સરકારના વિઝનને સાકાર બનાવતું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. તેમણે બજેટને “વિકાસ એક્સપ્રેસ” તરીકે વર્ણવતા જણાવ્યું કે આ ?...
લોકસભામાં TMC સાંસદ ઈ-સિગરેટ ફૂંક્યાનો BJP MPનો આરોપ, સ્પીકરનો સંજ્ઞાન
લોકસભામાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આજે લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનુરાગ ઠાકુરે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પર ગંભીર આરોપ લગાવ્યો. અનુરાગ ઠાકુરે સંસદમાં નામ લીધા વિના કહ?...
‘હાઈડ્રોજન બોમ્બ ફોડવાના હતા-ફૂલઝરીથી કામ ચલાવવું પડ્યું’, રાહુલ ગાંધી પર અનુરાગ ઠાકુરના પ્રહાર
ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તાજેતરની પ્રેસ કોન્ફરન્સ અંગે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, "જે નેતાને જનતાએ નકારી કાઢ્યા છે અને જેમના નેતૃત્વમા?...
‘ભારત પર ખરાબ નજર નાખશે તો…’ અનુરાગ ઠાકુરે પાકિસ્તાનને આપી કડક ચેતવણી
પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે પાકિસ્તાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. હિમાચલ પ્રદેશના પાંવડા સાહિબમાં આજે (22 મે) એક જનસભાને સંબોધતી વખતે અનુરાગ ઠાકુરે ...
હિમાચલ પ્રદેશના હમીરપુરથી અનુરાગ ઠાકુરની પાંચમી વખત જીત, કોંગ્રેસના સતપાલ રાયજાદાની હાર
હિમાચલ પ્રદેશની હમીરપુર લોકસભા સીટ પર છેલ્લા 8 વર્ષથી ભાજપનો કબ્જો છે. વર્ષ 2008 માં થયેલ પેટા ચૂંટણીમાં અનુરાગ ઠાકુરને જીત મળી હતી. જે બાદ અનુરાગ ઠાકુરે પાછળ વળીને જોયું નથી. વર્ષ 2019 માં લોકસભા ચ...
કોંગ્રેસ પાસેથી આપણે શું અપેક્ષા રાખી શકીએ, અનુરાગ ઠાકુરે અગ્નિપથ યોજના પર રાહુલને આપ્યો જવાબ
લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી માટે તનતોડ મહેનત કરી છે. પાર્ટી દાવો કરી રહી છે કે, સતત ત્રીજી વખત સત્તા મેળવશે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી અને પાર્ટીના દિગ્ગજ નેતા અનુરાગ ઠાકુ?...
‘રામ મંદિર પર બુલડોઝર ચલાવતા પહેલા…’, અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર અયોધ્યામાં રામ મંદિર તોડવાની માંગ કરવાનો આરોપ લગાવી મોટું નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણી 2024 ના પાંચમા તબક્કાના પ્રચાર માટે કેન?...
ખેલો ઈન્ડિયાના ચંદ્રક વિજેતાઓ માટે મોટી જાહેરાત, હવે એથ્લેટ્સ સરકારી નોકરી માટે પણ લાયક
કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે આજે બુધવારે ખેલો ઇન્ડિયા ગેમ્સના વિજેતા ખેલાડીઓ માટે મોટી જાહેરાત કરી છે. તેમણે પોતાના એક્સ (અગાઉનું ટ્વિટર) પર જાહેરાત કરી છે કે ખેલો ઈન્ડિયા એથ્લેટ્...
PM મોદી આજે આવશે ‘What India Thinks Today’માં, આ મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરી શકે છે
દેશના સૌથી મોટા ના વાર્ષિક કાર્યક્રમ ‘વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે’ના વૈશ્વિક સમિટનો આજે બીજો દિવસ છે. આજે પણ કોન્ક્લેવમાં ઘણા મહત્વના વિષયો પર જોરશોરથી ચર્ચા થઈ રહી છે. ગ્લોબલ સમિટમાં આજના કાર?...
ખેલો ઈન્ડિયાથી કઈ રીતે સુપરપાવર બની રહ્યું છે, અનુરાગ ઠાકુર બતાવશે પ્લાન
પહેલા સીઝનની શાનદાર સફળતા બાદ ફરી એક વખત નવા મુદ્દાઓ સાથે આવ્યું છે What India Thinks Today.આ સ્પેશિયલ ઈવેન્ટ બીજી સીઝનની સાથે પ્રેક્ષકોને જ્ઞાનપ્રદ ચર્ચાઓ અને જાણકારીઓ આપવા માટે બીજી સીઝન સાથે પરત આવે છ?...