હવે AIથી થશે આંખની લેસર સર્જરી, બીજા જ દિવસથી શરૂ કરી શકાશે નિયિમિત પ્રવૃત્તિ
અમદાવાદ સ્થિત ક્યોર સાઇટ લેસર સેન્ટર (CSLC)રિફ્રેક્ટિવ લેસર સર્જરીનાં ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC વિશ્વનું એક માત્ર લેસર આય સેન્ટર છે, જે વિશ્વનાં પાંચ શ્રેષ્ઠ લેસર મશીન ધરા...
AIની મદદથી ગૂગલ ટ્રાન્સલેટમાં નવી 110 ભાષાનો સમાવેશ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી ગૂગલ ટ્રાન્સલેટમાં નવી ૧૧૦ ભાષાના સમાવેશની જાહેરાત કરી છે. જેમાં કેન્ટોનીઝ, એન્કો અને તામાઝાઇટ જેવી ભાષા સામેલ છે. નવી ભાષાઓ ૬૧.૪ કરોડથી વધુ લોકોનું પ્રત...
AIનો જમાનો આવી ગયો, આ બની દુનિયાની સૌથી વેલ્યુએબલ કંપની, માઈક્રોસોફ્ટ-એપલને પણ પછાડી
AI ચિપ્સ બનાવતી અમેરિકન કંપની Nvidia વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. કંપનીએ માઇક્રોસોફ્ટને પાછળ છોડીને આ સિદ્ધિ મેળવી છે. માઇક્રોસોફ્ટ હવે 3.32 લાખ કરોડ ડોલર સાથે વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન ?...
ગુજરાતીઓ માટે કામનું, હવે Google નું AI ટૂલ તમને અંગ્રેજી બોલતા શીખવશે, કેવી રીતે કરવો ઉપયોગ, અહીં જાણો
ગૂગલ અવારનવાર યુઝર્સ માટે નવા ફીચર્સ લાવતું રહે છે. આવી સ્થિતિમાં ગૂગલે હાલમાં જ એક આકર્ષક ફીચર લોન્ચ કર્યું છે. ગૂગલના આ ફીચરની મદદથી લોકોની નબળી અંગ્રેજીને સુધારી શકાય છે. હા, જો તમારું અંગ?...
એઆઈ બે વર્ષમાં માણસ જેટલી જ ચબરાક હશે
આગામી બે વર્ષમાં આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આગામી વર્ષે કે પછી ૨૦૨૬ સુધીમાં ચાલક કે બુદ્ધિશાળી માનવ જેટલું કે તેના કરતા વધારે ચાલક બની જાય એવી આગાહી વિશ્વના ચોથા સૌથી વધુ ધનવાન અને ટેસ્લ?...
AIની મદદથી હવે માત્ર 25 મિનિટમાં પૂર્ણ થશે નવો પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા, જાણો કેવી રીતે?
નવો પાસપોર્ટ બનાવનાર ભારતીય નાગરિકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે પાસપોર્ટ બનાવવાને લઈને ભારતીયોને મોટી રાહત મળવા જઈ રહી છે. ટૂંક સમયમાં પાસપોર્ટ અરજીની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે,...
‘તારીખ પર તારીખ’ વાળી સિસ્ટમ પર CJIએ દર્શાવી નારાજગી, કહ્યું ‘દેશના દુશ્મનો વિરૂદ્ધ તપાસ એજન્સીઓએ…’
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડ કહે છે કે મને લાગે છે કે દેશની તપાસ એજન્સીઓ એક જ સમયે ઘણું કામ કરી રહી છે, જેમાં તેઓ ફસાઈ ગઈ છે. આવી સ્થિતિમાં એજન્સીઓએ પોતાની લડાઈની પસંદગી કરવાની જરૂર ...
એઆઈ આવડત વિનાના લોકો પાસે આવે તો દુરુપયોગનું જોખમ : પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બિલ ગેટ્સે ટેકનોલોજીના સંદર્ભમાં વાતચીત કરી હતી. આ ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ એઆઈના સંદર્ભમાં મહત્ત્વનું નિવેદન આપતા કહ્યું કે બિનઅનુભવી અને આવડત વગરના લોકો પા?...
માણસ કેટલું જીવશે તે એઆઇની મદદથી જાણી શકાશે, ૭૮ ટકા અનુમાન સાચું પડયું
ડેનમાર્કના વૈજ્ઞાનિકો એઆઇની મદદથી કોની ઉંમર કેટલી છે તે જાણવા કરોડો લોકોના ડેટા લઇ રહયા છે. વૈજ્ઞાનિકોને આશા છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ તૈયાર કરીને માણસ કેટલું જીવશે તેનું અનુમા?...
આ છે દૂનિયાનું પહેલું AI સોફ્ટવેર એન્જિનિયર, જે આંખના પલકારામાં બનાવી શકે છે મોબાઈલ એપ
થોડા દિવસો પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) મનુષ્યનું સ્થાન લેશે નહીં, બલ્કે AIના આવવાથી કામ કરવાની રીત બદલાઈ જશે, પરંતુ હવે લાગે છે કે AI મનુષ્યનું સ્થાન લઈ રહ?...