અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના, શ્રમિકોને લઈ જતી ટ્રક ખીણમાં ખાબકી
અરુણાચલ પ્રદેશના અંજા જિલ્લામાં ભારત–ચીન સરહદ નજીક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં શ્રમિકોને લઈ જતી એક ટ્રક હાયુલિયાંગ–ચગલાગામ સરહદી માર્ગ પર ખતરનાક વળાંક પાસે કાબૂ ગુમાવીને ઊંડા ખીણમાં ખ...
ચીનમાં અરુણાચલની મહિલા સાથે દુર્વ્યવહાર, શાંઘાઈ એરપોર્ટ પર 18 કલાક ડિટેઈન
ગત શુક્રવારે શાંઘાઈ એરપોર્ટ પર ચીનના અધિકારીઓએ અરુણાચલ પ્રદેશની એક મહિલાને અટકાયતમાં લીધી હતી અને તેનો ભારતીય પાસપોર્ટ અમાન્ય ગણાવ્યો હતો. હવે ભારત સરકારે તેની સામે સખત વિરોધ નોંધાવ્યો છ?...
નવરાત્રિમાં શાનદાર પર્વતોના દર્શન…અરુણાચલમાં PM મોદીએ માતા શૈલપુત્રીનો વિશેષ ઉલ્લેખ કર્યો
અરુણાચલ પ્રદેશમાં પીએમ નરેન્દ્ર મોદીના મુલાકાત દરમિયાન તેમણે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, જે હજારો કરોડ રૂપિયાના ખર્ચના છે અને ઊર્જા, કનેક્ટિવિટી, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક?...
પીએમ મોદી ઇટાનગર પહોંચ્યા, દુકાનદારો સાથે GST બચત ઉત્સવ પર ચર્ચા
સોમવારે 22 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઊર્જા, કનેક્ટિવિટી અને સ્વાસ્થ્ય સંબંધિત અનેક મહત્વપૂર્ણ પરિયોજનાઓના શિલાન્?...
‘અરુણાચલ પ્રદેશ અમારો ભાગ હતો, છે અને રહેશે..’, ચીનના નાપાક કૃત્ય પર ભારતનું સ્પષ્ટ નિવેદન
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે, ભારત ચીન સાથે પણ તણાવની સ્થિતિ બની રહી છે. ચીન તેની સરહદે આવેલા રાજ્યોમાં આવી કોઈને કોઈ પ્રવૃત્તિઓ કરતું રહે છે. ચીન હવે અરુણાચલ પ્રદેશના ઘણા સ્થળોના નામ બદલવાનો...
મણિપુર, નાગાલેન્ડ અને અરૂણાચલમાં છ મહિના માટે વધારાયું AFSPA, ગૃહમંત્રાલયનું નોટિફિકેશન જાહેર
કેન્દ્ર સરકારે હાલની પરિસ્થિતિને જોતાં પૂર્વોત્તરના ત્રણ રાજ્યો મણિપુર, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA)ને છ મહિના સુધી લંબાવ્યો છે. ગૃહમંત્રાલયન?...
વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મહામંત્રી માનનીય શ્રી મિલનજી પરાંડે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે
વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મહામંત્રી માનનીય શ્રી મિલનજી પરાંડે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે, આજે કર્ણાવતી ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં મુખ્યત્વે કુંભમેળા સંદર્ભે તેમ...
અરુણાચલ પ્રદેશના નામ બદલવાના મુદ્દે વિદેશ પ્રધાને કહ્યું- મુર્ખામીભર્યુ પગલું છે, મારો સંદેશ સ્પષ્ટ રીતે ચીન સુધી પહોંચ્યો હશે
ચીને અરુણાચલ પ્રદેશના 30 નામોની યાદી જાહેર કરી છે, જેનાથી વિવાદ સર્જાયો છે. અરુણાચલ પ્રદેશના વિવિધ સ્થળોના નામ બદલવાના ચીનના પ્રયાસ વિશે પૂછવામાં આવતા, વિદેશ પ્રધાન એસ જયશંકરે મંગળવારે, ચીનન...
‘તમારા ઘરનું નામ બદલી નાખું તો મારુ થઈ જાય’ અરુણાચલ પર ચીનના દાવાને ઉડાવ્યો જયશંકરે
ચીન દ્વારા અરુણાચલમાં 30 સ્થળોના નામ બદલ્યાં હોવાનું સામે આવતાં વિદેશ મંત્રી જયશંકર ભડક્યા છે. આજે આ મુદ્દે ગુજરાતના સુરતમાં બોલતાં જયશંકરે ચીનને જવાબ આપતાં કહ્યું કે જો આજે હું તમારા ઘરનું ...
હવે કોઈ પણ પરિસ્થિતિમાં ભારતીય સેના માત્ર આઠ કલાકમાં ઈટાનગરથી તવાંગ પહોંચી જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરૂણાચલ પ્રદેશમાં વિશ્વની સૌથી લાંબી ટુ લેન ટનલ દેશને સમર્પિત કરી દીધી છે. પીએમ મોદીએ આ ટનલનો પાયો 2019માં મૂક્યો હતો. લગભગ 825 કરોડના ખર્ચે આ ટનલને બનાવવામાં ચાર વર્ષનો...