ભોજશાળા વિવાદ : સર્વે રિપોર્ટમાં મંદિરના પુરાવા ખુલ્યા, કોર્ટમાં રજૂ થાય તે પહેલાં જ રિપોર્ટ લીક થયો
સોમવારે ઇન્દોર હાઇકોર્ટમાં વિવાદાસ્પદ ભોજશાળા કેસની સુનાવણી દરમિયાન, એ વાત સામે આવી કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) નો જે રિપોર્ટ જાહેર થવાનો હતો તે પહેલાથી જ તમામ પક્ષકારો પાસે હતો. આ ખુલા...
સંભલની જામા મસ્જિદમાં રંગકામ નહીં કરી શકાય, ASIના રિપોર્ટ પર હાઈકોર્ટનો મોટો ચુકાદો
સંભલ સ્થિત જામા મસ્જિદની માત્ર સાફ સફાઈ થશે. રંગકામ અને સમારકામ થઈ શકશે નહીં. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) એ ફોટોગ્રાફ સહિત રિપોર્ટ દાખલ કરી કહ્યું છે કે રંગકામની જરૂરિયાત નથી. જસ્ટિસ ર?...
50થી વધુ ફૂલના નિશાન, કૂવો અને 2 વડના વૃક્ષ…સંભલની શાહી જામા મસ્જિદમાં મળ્યા મંદિરના ‘પુરાવા’
સંભલની શાહી જામા મસ્જિદમાં સર્વેને લઈને મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ASI રિપોર્ટમાં અંદરની વિગતો સામે આવી છે. સર્વેના પ્રથમ દિવસે એટલે કે 19 નવેમ્બરના રોજ લગભગ દોઢ કલાકની વીડિય?...