ગિરનાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી અને સાસણ ગીર સફારી 16 જૂનથી 4 મહિના માટે બંધ, પ્રવાસીઓ માટે મહત્વની સૂચના
વનરાજ સિંહોના નિવાસસ્થાન તરીકે વિશ્વભરમાં જાણીતા સાસણ ગીર અને ગિરનાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વન વિભાગે ચોમાસાની ઋતુને ધ્?...
સારવાર બાદ 7 એશિયાટિક સિંહોને ફરી ગીરના જંગલમાં મુક્ત કરાયા, બાબરીયા રેન્જમાં ગુંજી ઉઠી દહાડ
એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્થાન ગણાતા ગીરના જંગલમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે ખુશખબર સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના ગીર વિસ્તારમાં આવેલી બાબરીયા રેન્જમાંથી અગાઉ રેસ્ક્યૂ કરીને પક...
ગિરમાં ઉનાળાની ગરમીમાં સિંહો માટે ખાસ વ્યવસ્થા, 250 પાણીના પોઈન્ટ બનાવ્યા
ગુજરાતમાં ઉનાળાની ઋતુ શરૂ થતા જ કાળઝાળ ગરમીનો પ્રભાવ વધ્યો છે, ત્યારે ગીર જંગલ વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા સિંહો સહિ...