આસામમાં મોટા હુમલાની ધમકી, CM આવાસ પાસે મળ્યા બોમ્બ, પોલીસની મોટી કાર્યવાહી
પ્રતિબંધિત સંગઠન ULFA (I) એ આસામ માં મોટા હુમલા ની ધમકી આપી છે જેમાં તેણે રાજ્યમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો કરવા માટે 24 વિસ્ફોટકો વાવવાનો દાવો કર્યો છે. સંગઠન દ્વારા દર્શાવેલ સ્થળોની શોધખોળ કર્યા બા?...
ઉત્તરાખંડથી આસામ સુધીના રાજ્યોમાં વરસાદથી હાહાકાર, અનેક લોકોના મોત
ભારે વરસાદને કારણે સોમવારે પહાડોથી લઈને મેદાનો સુધી તબાહી જોવા મળી હતી. ઉત્તરાખંડમાં અલગ-અલગ સ્થળોએ બે લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો જોરદાર કરંટથી વહી જવાથી લાપતા થયા છે. ઉત્તર પ્રદેશમ...
આસામના મંત્રીઓ,અધિકારીઓ ગાંઠના પૈસે વીજળી બિલ ભરશેઃ CMનો આદેશ
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આદેશ જારી કર્યો છે કે તેમની સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓ જાતે જ વીજળીનું બિલ ચૂકવશે. તેમનું કહેવું છે કે આ પગલાનો હેતુ વીઆઈપી કલ્ચરને ખતમ ?...
બાંગ્લાદેશથી દર મહિને 200થી વધુ રોહિંગ્યા ઘૂસણખોરી કરીને હાલ ભારત પહોંચી રહ્યા છે
ભારત સરકાર એક બાજુ દેશમાં ગેરકાયદે રીતે રહેતા 40 હજારથી વધુ રોહિંગ્યા ઘૂસણખોર મુસ્લિમોને પરત તેમના દેશમાં મોકલી દેવાના પ્રયાસ કરી રહી છે ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી છે. બાંગ્લાદેશની સર?...
ગુજરાત બાદ ટાટા હવે આ રાજ્યમાં સ્થાપશે સેમિકન્ડક્ટર પ્લાન્ટ, 40 હજાર કરોડ રૂપિયાનું કરશે રોકાણ
ટાટા ગ્રુપ ગુજરાત બાદ હવે આસામમાં સેમિકન્ડક્ટર પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપશે. ટાટા ગ્રુપ દ્વારા આ પ્લાન્ટ સ્થાપવા માટે 40,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. ટાટા ગ્રુપ દ્વારા આ પ્લાન્ટ સ્થા?...
ગૃહ મંત્રાલયને ૧૧ ડિસે. સુધીમાં એફિડેવિટ રજૂકરવા આદેશ
આસામમાં નાગરિકતા સુધારા કાયદાની કલમ ૬-એ મામલે સીજેઆઈ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે માન્યું કે આસામમાં ગેરકાયદે ઘૂસણખોરી મોટી સમસ્યા છે, જેના કારણે માત્ર ?...
આસામમાં સરકારી કર્મીએ બીજા નિકાહ માટે મંજૂરી લેવી પડશે
આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ સરકારી કર્મચારીઓને લઇને એક મોટો નિર્ણય લીધો છે. હવેથી આસામના સરકારી કર્મચારીઓ પત્ની હયાત હોવા છતા બીજા લગ્ન કે નિકાહ કરવા માગતા હોય તો તેવા મામલામાં ...
બાળ વિવાહ વિરુદ્ધ આસામ સરકાર એક્શનમાં: CM બિસ્વાએ કહ્યું – આગામી 10 દિવસમાં 3,000 આરોપીઓની થશે ધરપકડ
આસામમાં બાળ વિવાહ વિરુદ્ધ રાજ્ય સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ બાળ વિવાહ કરનારા લોકોને ચેતવણી પણ આપી છે. મુંખ્યમંત્રી સરમાએ રવિવારે ચેતવણી આપી છે કે, ?...
આસામમાં પૂરની સ્થિત વણસી પાંચ લાખ લોકો પ્રભાવિત, એકનું મોત
આસામમાં ગુરૂવારે પૂરની સ્થિત વણસી હતી. અહીં, ૧૨ જિલ્લાના લગભગ ૫ લાખ લોકો પૂરની જપેટમાં આવ્યા છે. આ પૂરમાં એક વ્યકિતએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અહેવાલ મુજબ, ઉદ?...