અમદાવાદ એર ઈન્ડિયા AI-171 પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ : 260 મોતની કરુણ યાદો હજુ તાજી, તપાસ પર ફરી ઉઠ્યા સવાલો
12 જૂન, 2025... આ તારીખ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ઇતિહાસમાં એક કરુણ અને હૃદયદ્રાવક દિવસ તરીકે નોંધાઈ ગઈ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડાન ભરનાર ...
સરકારે ફ્લાઇટમાં 60 ટકા મફત સીટ પસંદગી ફરજિયાત કરવાના આદેશને મોકૂફ રાખ્યો
કેન્દ્ર સરકારે ફ્લાઇટમાં 60 ટકા સીટો મફત આપવાના તેના મહત્વાકાંક્ષી નિર્ણયને હાલ માટે મોકૂફ રાખ્યો છે. મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ, હવે ઓપરેશનલ અને ભાડાના માળખા ?...