અમદાવાદ એર ઈન્ડિયા AI-171 પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ : 260 મોતની કરુણ યાદો હજુ તાજી, તપાસ પર ફરી ઉઠ્યા સવાલો
12 જૂન, 2025... આ તારીખ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ઇતિહાસમાં એક કરુણ અને હૃદયદ્રાવક દિવસ તરીકે નોંધાઈ ગઈ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડાન ભરનાર ...
અમદાવાદ એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાને એક વર્ષ : એકમાત્ર બચેલા વિશ્વાસ રમેશ આજે પણ આઘાતમાંથી બહાર નથી આવ્યા
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂન 2025ના રોજ બનેલી એર ઈન્ડિયાની AI-171 ફ્લાઈટ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ભારતના સૌથી ભયાનક હવાઈ અકસ્માતોમાં સામેલ આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હત...
અમદાવાદ વિમાન દુર્ઘટના : પાયલોટ સભરવાલે અંતિમ શ્વાસ સુધી વિમાન બચાવવાનો પ્રયાસ કર્યો, પ્રત્યક્ષદર્શીનો ભાવુક દાવો
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. હવે આ ઘટનાને લઈને એક પ્રત્યક્ષદર્શીનો ભાવુક દાવો સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાયલોટ સુમિત સભરવાલે અંતિમ ક્ષણ સુ...
મોટી દુર્ઘટના ટળી! દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસજેટ અને અકાસા એર વિમાન વચ્ચે ટક્કર, તમામ મુસાફરો સુરક્ષિત
રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બુધવારે એક મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે ટેક્સિંગ દરમિયાન સ્પાઈસજેટ અને અકાસા એરના વિમાનો વચ્ચે ટક્કર થઈ હતી. આ ઘટનામાં બંને વિમાન?...
સરકારે ફ્લાઇટમાં 60 ટકા મફત સીટ પસંદગી ફરજિયાત કરવાના આદેશને મોકૂફ રાખ્યો
કેન્દ્ર સરકારે ફ્લાઇટમાં 60 ટકા સીટો મફત આપવાના તેના મહત્વાકાંક્ષી નિર્ણયને હાલ માટે મોકૂફ રાખ્યો છે. મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ, હવે ઓપરેશનલ અને ભાડાના માળખા ?...