અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટી સ્વામી પરમાનંદની તબિયત લથડી, AIIMSમાં દાખલ
અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટી સ્વામી પરમાનંદ મહારાજની તબિયત નાજુક પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન સંગમમાં ડૂબકી લગાવ્યા પછી, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર, અયોધ્યાના ટ...
અયોધ્યામાં ભક્તોની ભારે ભીડને કારણે મોટો નિર્ણય, રામલલાની શ્રૃંગાર આરતીના સમયમાં ફેરફાર
UPના અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. આ કારણે, એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને રામલલાની શ્રૃંગાર આરતીનો સમય બદલવામાં આવ્યો છે. હવે રામલલાની શ્રૃંગાર આરતી સવારે 6 વાગ્યાને બદલે એક ક?...
રામમંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, લખનઉમાં 85 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
રામમંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન થઇ ગયું છે. તે 85 વર્ષના હતા. તેમણે લખનઉની પીજીઆઈમાં અંતિમ શ્વાસ લીધા. આચાર્ય સત્યેન્દ્ર દાસને 3 ફેબ્રુઆરીએ બ્રેઈન હેમરેજ થયા બાદ લખનઉ પીજીઆઈમા...
અયોધ્યા-કાશીમાં શાળાઓ બંધ, UPના 17 જિલ્લામાં કડક દિશા-નિર્દેશ: મહાકુંભમાં ક્રાઉડ મેનેજમેન્ટનો નવો પ્લાન
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લોકો મહાજામનો સામનો કરી રહ્યા છે. કાશી અને અયોધ્યા તરફ જતા માર્ગો પર કેટલાક કિલોમીટર સુધી મહત્તમ ટ્રાફિક જામ છે. જામને જોતા સીએમ યોગી આદિત્યનાથે સોમવારે ...
અયોધ્યા: રામ મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર, જાણો નવો સમય
અયોધ્યાના રામ મંદિરના દર્શન અને આરતીનો સમય બદલાયો રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે ભક્તોની સંખ્યા વધવાને કારણે રામ મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કર્યો છે. 6 ફેબ્રુઆરી 2025થી નવી સ...
આજથી દોડશે રીંગ રેલ, ઝાંસી-અયોધ્યા-કાશીને પ્રયાગ સાથે જોડવામાં આવશે
મહાકુંભ (Mahakumbh) દરમિયાન તીર્થરાજ નજીકના ધાર્મિક સ્થળોથી શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ લાવવા અને સ્નાન કર્યા બાદ ઘરે પરત લાવવા માટે રીંગ રેલ સેવા આજથી શરૂ થશે.તેમાં તમામ જનરલ કેટેગરીના કોચ હશે. મુસા?...
રામ મંદિરની સુરક્ષામાં ચૂક, કેમેરાવાળા ચશ્મા પહેરી ઘૂસી ગયો વડોદરાનો વેપારી, મંદિર પરિસરમાં ખળભળાટ
અયોધ્યાના રામ મંદિરની સુરક્ષા ભંગનો મામલો સામે આવ્યો છે. જેમાં એક યુવક પોતાના ચશ્મામાં લગાવેલા કેમેરામાં છાનામાના અંદરની તસવીરો કેદ કરી રહ્યો હતો. તેણે તમામ સુરક્ષા બેરિયર પાર કરી અંદર પ્ર...
અયોધ્યા, કાશી…, નવા વર્ષે મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર, 2025ના પહેલા દિવસે શ્રદ્ધાળુઓએ બનાવ્યો નવો રેકોર્ડ
નવા વર્ષની શરૂઆત સાથે જ દેશભરના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ નવા વર્ષનું સ્વાગત પૂજા-અર્ચના અને ભગવાનના આશિર્વાદ લઇ કર્યું હતું. વારાણસીના કાશી વિશ્વનાથનું મંદિર, આ...
28 કોપર વાયર વિમાનને ઉડ્ડયન સુરક્ષા અને સિગ્નલ પ્રદાન કરશે;જાણો રામ મંદિરની સુરક્ષા કેવી રહેશે?
આવતા મહિનાની 22 તારીખે રામ મંદિરના ઉદ્ઘાટનને એક વર્ષ પૂર્ણ થશે. આ એક વર્ષની અંદર રામ મંદિરનું નામ દેશના ટોચના પ્રવાસન સ્થળોમાં જોડાઈ ગયું છે. આ વર્ષે કરોડો લોકોએ રામ મંદિરના દર્શન કર્યા. જો કે ?...
અયોધ્યાના રામમંદિરની સંઘર્ષગાથા પર બનશે ‘ડૉક્યુમેન્ટ્રી’, દૂરદર્શન પર જોઈ શકશે શ્રદ્ધાળુઓ
અયોધ્યામાં ભવ્યાતિ ભવ્ય રામ મંદિરનું નિર્માણ બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ હવે છેલ્લા 500 વર્ષમાં કરેલા સંઘર્ષ અને આંદોલન વિશે ભક્તોને માહિતીગાર કરશે. અને તેના માટે ટ્ર્સ્ટ દ્?...