અયોધ્યાઃ રામ મંદિરના શિખરનું નિર્માણ ઓક્ટોબરથી શરૂ થશે
ઉત્તર પ્રદેશના અયોધ્યાના રામ મંદિરમાં શિલાનું નિર્માણ ઓક્ટોબરમાં શરૂ થશે. જ્યારે તેનું નિર્માણ શરૂ થશે ત્યારે મંદિરના નિર્માણ સાથે જોડાયેલી તમામ એજન્સીઓ તેમાં સામેલ થશે. આ સાથે પ્રથમ માળ?...
અયોધ્યાથી પણ મોટું રામમંદિર આ રાજ્યમાં નિર્માણ પામી રહ્યું છે, દુનિયાનું સૌથી મોટું શિવલિંગ પણ બનશે
બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના કેસરિયા-ચકિયા માર્ગમાં બની રહેલા વિરાટ રામાયણ મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. 20 જૂન, 2023થી પ્રથમ તબક્કાના કાર્યની શરૂઆત થઈ. જેમાં જમીનની નીચે 100 ફૂટ ઊંડાઈ...
રામ જન્મભૂમિમાં અમદાવાદમાં બનેલો 211 ફૂટ ઊંચો ધર્મ ધ્વજ લહેરાશે, આંધી-તોફાનમાં પણ રહેશે સુરક્ષિત
રામ મંદિર નિર્માણની સાથે જ શિખર પર સ્થાપિત થતા કળશ અને ધર્મ ધ્વજ અંગે પણ મંથન શરૂ થઈ ગયું છે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંરત રાયે જણાવ્યું કે, રામ મંદિરમાં 211 ફૂટ ઊંચો ધર્મ ધ્વજ લહેરાશે. તેના મ?...
રામલલાના દર્શન કરવા માગતા વૃદ્ધો માટે મોટા સમાચાર, ટ્રસ્ટનો નવી સુવિધા આપવાનો પ્લાન
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ શ્રદ્ધાળુઓમાં મોટી સંખ્યામાં વૃદ્ધો પણ સામેલ છે. આવી સ્થિતિમાં રામ મંદિરમાં તમામ ભક્તોની સુખ સુવિધાનું વિશેષ ધ્યાન ?...
અયોધ્યામાં રૂ.650 કરોડના ખર્ચે ‘મંદિરોનું સંગ્રહાલય’ બનાવાશે
ઉત્તરપ્રદેશ સરકારની કેબિનેટે અયોધ્યામાં રૂપિયા 650 કરોડના ખર્ચે ‘મંદિરોનું સંગ્રહાલય’ બનાવવા માટેના ટાટા સન્સના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ નિર્ણય અંગે જાણકારી આપતી વખતે પ્રવાસન મંત્રી જ?...
રામ મંદિરમાં ભગવાનની પ્રાણ-પ્રતિષ્ઠા કરનાર આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન, પ્રાણ પ્રતિષ્ઠા સમયે 121 પૂજારીઓનું કર્યુ હતુ નેતૃત્વ
અયોધ્યામાં રામ લલ્લાનો અભિષેક કરનાર પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન થયું છે. 86 વર્ષના લક્ષ્મીકાંત દીક્ષિત લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડિત હતા. લક્ષ્મીકાંત દીક્ષિત વારાણસીના મીરઘાટ સ્...
VIP હોય કે VVIP, હવે રામ મંદિરમાં નહીં લઈ જઈ શકે મોબાઈલ ફોન ! ટ્રસ્ટે લીધો નિર્ણય
સામાન્ય માણસ હોય કે પછી કોઈ ખાસ, હવે રામ મંદિરમાં કોઈ મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. શુક્રવારે રામ મંદિર ટ્રસ્ટ અને વહીવટીતંત્રની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય ભક્તો માટે મોબાઈલ ફો?...
શ્રી રામના નારાથી અયોધ્યા નગરી ગૂંજી ઉઠી,જુઓ સૂર્ય તિલકનો અદભૂત નજારો
રામ નવમીના ખાસ અવસર પર અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામના કપાળ પર સૂર્ય તિલક લગાવવામાં આવતા અદભુત નજારો જોવા મળ્યો હતો. આ અલૌકિક નજારો ભક્તિથી અભિભૂત હતો. સાથે જ ભગવાન શ્રી રામનું સૂર્ય...
રામલલ્લાના આજના વસ્ત્રો છે ખૂબ જ ખાસ, જાણો ક્યાં મટિરિયલમાંથી થયા છે તૈયાર
રામનવમીનો તહેવાર ચૈત્ર નવરાત્રીના છેલ્લા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રામ નવમી 17 એપ્રિલે ઉજવવામાં આવશે. ઘણી ધાર્મિક કથાઓમાં એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. ભ...
ભવ્ય રામધૂન, દૂધાભિષેક, સૂર્ય તિલક…, પ્રથમવાર અયોધ્યામાં કંઇક આ રીતે ઉજવાશે રામનવમી
આજે રામ નવમીના તહેવારને લઈ દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતની રામનવમી ખાસ છે કારણ કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ રામલલાની આ પહેલી રામનવમી છે. આ દરમિયાન રામલલાની વિશે...