‘રામલલાને હવે…’, અયોધ્યામાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટતા રામ મંદિર ટ્રસ્ટનું મોટું નિવેદન
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું કહેવું છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને દરરોજ 14 કલાક દ...
રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ દહેશતમાં
અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાથી ભારતથી લઇને દુનિયાના અનેક દેશોમાં રહેતા લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. જોકે પડોશી દેશ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની સ્થિ?...
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાએ કરોડો લોકોને એક તાંતણે બાંધ્યા : મોદી
ભગવાન રામની નગરી અયોધ્યામાં રામ લલ્લાની શ્યામવર્ણી પ્રતીમાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભગવાન રામ બંધારણના ઘડવૈયાઓની પ્રેરણાનો પણ સ્રોત રહ્યા હત?...
પ્રાણપ્રતિષ્ઠા પછી રાહુલ ગાંધીએ કહ્યું, દેશમાં કોઇ રામલહેર નથી
અયોધ્યામાં સોમવારે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો તેનાં બીજા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન જણાવ્યું કે, દેશમાં કોઇ રામલહેર નથી. ગુવાહાટીમાં મ?...
રામભક્તો માટે ખુશખબર, હવે રાતે પણ થશે રામલલાના દર્શન, જાણો નવો સમય
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ બાદ ગઈકાલથી જ રામ ભક્તો મોટી સંખ્યામાં રામલલાના દર્શન કરવા પહોંચી રહ્યા છે ત્યારે ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસને દર?...
અદ્ભુત વાત ! રામનવમી પર સૂર્યના કિરણો રામલલ્લાના લલાટ પર પડશે
શ્રી રામ મંદિરનું નિર્માણ ખૂબ જ સુંદર અને અદભૂત રીતે આયોજન સાથે કરવામાં આવ્યું છે. આ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય હેઠળની ઓછામાં ઓછી ચાર મોટી રાષ્ટ્રીય એજન્સીઓ, CSIR અને DSTની મદદ લેવામાં ?...
ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે.
ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે. વડાપ્રધાનશ્રી...
પલસાણા કડોદરા સહીત તાલુકામાં ભક્તિમય કાર્યક્રમો સાથે રામલલ્લાનું સ્વાગત :રેલી માં સેંકડો ભાવીભક્તો જોડાયા
રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે પલસાણા તાલુકામાં પણ આ ઐતિહાસિક કાર્યક્રમને લઈ ગામેગામ ધાર્મિક કાર્યક?...
રામ રાજ્ય આવી રહ્યું છે, મતભેદોનો ત્યાગ કરી ભારતીયો એક થાય : ભાગવત
આજે ૫૦૦ વર્ષો પછી રામ લલ્લા અહીં પાછા ફર્યા છે. હવે રામ રાજ્ય આવી રહ્યું છે. તેથી દેશમાં બધા લોકોએ મતભેદોનો ત્યાગ કરીને એક થવું જોઈએ તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે સોમવા...
ગઢડામાં સનાતનીઓના હૈયા હિલ્લોળે ચડયા
શહેર સ્વયંભૂ સજજડ બંધ: વિહિપ દ્વારા શોભાયાત્રા આતશબાજી યોજાઇ દેશભરમાં અયોધ્યા રામ મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠાના અવસરે મંગલમય વાતાવરણ વચ્ચે લોકોના હદયમાં અભૂતપૂર્વ ઉત્સાહ વચ્ચે જાણે ઈષ?...