PM મોદી અયોધ્યા પહોંચ્યા, દેશને મળશે નવી 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેન
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોંચી ગયા છે જ્યાં તેઓ એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિત નાગરિક સુવિધાઓના વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ ક?...
ભગવાન રામની મૂર્તિના શિલ્પી કોણ? જાણો આ 3 મૂર્તિકારની વિશેષતાઓ
અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં 22 જાન્યુઆરી 2024એ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવશે. તેના માટે મોટા સ્તર પર તૈયારીઓ કરવામાં આવી રહી છે, જે હવે અંતિમ ચરણમાં પહોંચી ચૂકી છે....
રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અયોધ્યા નગરીને મળશે રૂ. 16 હજાર કરોડની ભેટ, PM મોદીની મુલાકાત બનશે ઐતિહાસિક
પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે એટલે કે આવતીકાલે અયોધ્યા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન માત્ર અયોધ્યા જ નહીં પરંતુ સમગ્ર યુપીને કરોડોન?...
રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં નહી હોય અમિત શાહ, પરંતુ ગર્ભગૃહમાં હાજર હશે બે ગુજરાતી, જાણો મોદી સિવાયના એ બીજા ગુજરાતી કોણ ?
અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણ આવતા વર્ષે 22 જાન્યુઆરીએ થવાનું છે. આ જ દિવસે, રામ લલ્લાના અભિષેકનો પણ કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે. રામલલ્લાના સંપૂર્ણ વિધિ-વિધાન સાથે ...
ગ્રાઉન્ડ ફ્લોર બનીને તૈયાર, ગુલાબી પથ્થરોથી થયું મંદિરનું નિર્માણ, જાણો દિવ્યાંગોને શું મળશે ખાસ સુવિધા
અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ બની રહેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેના માટે તમામ હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહ...
હવે વારાણસી, અયોધ્યા અને મથુરામાં મંદિરની નજીક નહીં થઈ શકે આ કામ, CM યોગીએ આપ્યા આદેશ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે પોતાના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ગોરખપુર, વારાણસી, મથુરા-વૃંદાવનના આયોજિત વિકાસ માટે સંબંધિત ડેવલપમેન્ટ ઓથો?...
રામલલ્લાની બનાવાઈ 3 મૂર્તિઓ, પરંતુ સ્થાપિત થશે માત્ર એક જ, જાણો કેવી રીતે એક મૂર્તિની કરાશે પસંદગી?
રામલલ્લા 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થશે. રામલલ્લાની કઇ મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે, તે આ મહિનાની 29 તારીખે મળનારી બેઠકમાં નક્કી કરવામાં આવશે. માહિતી અનુસાર, બેંગલ...
રામ મંદિરના 14 દરવાજા પર મઢાઈ રહ્યું છે સોનું, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જાણો કેવી અયોધ્યાનગરીમાં તૈયારીઓ
અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ બની રહેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેના માટે તમામ હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહ...
વડાપ્રધાન મોદીના 30 ડિસેમ્બરના અયોધ્યા પ્રવાસ પહેલા ઉઠી આ મોટી માગ
22 જાન્યુઆરી 2024એ વડાપ્રધાન મોદી શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પહોંચે તે પહેલા તેઓ 30 ડિસેમ્બરે અયોધ્યા પહોંચી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન અયોધ્યામાં પૂરી થઈ ચુકે?...
રામ મંદિરના એ ‘વિશ્વકર્મા’ કે જેમની 15 પેઢી 200 થી વધુ મંદિરોની ડિઝાઇન બનાવી ચુકી છે, જાણો ચંદ્રકાંત સોમપુરા વિશે
22 જાન્યુઆરી, 2024 ના રોજ, ભારત એક એવી ઘટનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે જેની આખો દેશ લગભગ દાયકાઓથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. આ દિવસે અયોધ્યાના રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. ઉદ્ઘાટન પ્રસંગે ભારત?...