રામ મંદિરના 161 ફૂટના મુખ્ય શિખરનું નિર્માણ કાર્ય શરુ, આટલા દિવસોમાં થઈ જશે તૈયાર
અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય શિખરનું નિર્માણ કાર્ય નવરાત્રિના પ્રથમ દિવસથી શરુ થઈ ગયું છે. સૌથી પહેલા મંદિર નિર્માણ સ્થળ પર પૂજા કરવામાં આવી અને પછી શિખરના મુખ્ય પથ્થરની મંદિર પરિસરમાં પૂ?...
અયોધ્યાઃ રામ મંદિરના શિખરનું નિર્માણ ઓક્ટોબરથી શરૂ થશે
ઉત્તર પ્રદેશના અયોધ્યાના રામ મંદિરમાં શિલાનું નિર્માણ ઓક્ટોબરમાં શરૂ થશે. જ્યારે તેનું નિર્માણ શરૂ થશે ત્યારે મંદિરના નિર્માણ સાથે જોડાયેલી તમામ એજન્સીઓ તેમાં સામેલ થશે. આ સાથે પ્રથમ માળ?...
ચોરોએ અયોધ્યાને પણ ન છોડી, રામપથ પર લાગેલી 3800 લાઈટો ચોરી, કિંમત જાણીને ચોંકી જશો
ચોરો અયોધ્યામાં રામલલ્લા મંદિર તરફ જતા રામપથ અને ભક્તિ પથ પર લગાવેલી 50 લાખ રૂપિયાથી વધુની કિંમતની 3,800 'બામ્બુ લાઇટ' અને 36 'ગોબો પ્રોજેક્ટર લાઇટ'ની ચોરી કરી રફુચક્કર થઇ ગયા. ચોરીની આ ઘટનાઓ અયોધ્ય...
રામ મંદિર ટ્રસ્ટે આપ્યા ખુશખબર, હવે રોજ સરળતાથી રામલલાના દર્શન કરી શકાશે
અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરમાં રોજ મોટી સંખ્યામાં ભક્તો રામલલાના દર્શન કરવા આવી રહ્યા છે. હવે અયોધ્યામાં રહેતા લોકો અને સંત મહાત્મા માટે રામ મંદિર ટ્રસ્ટ સારા સમાચાર લઈને આવ્યું છે. હક?...
રામ જન્મભૂમિમાં અમદાવાદમાં બનેલો 211 ફૂટ ઊંચો ધર્મ ધ્વજ લહેરાશે, આંધી-તોફાનમાં પણ રહેશે સુરક્ષિત
રામ મંદિર નિર્માણની સાથે જ શિખર પર સ્થાપિત થતા કળશ અને ધર્મ ધ્વજ અંગે પણ મંથન શરૂ થઈ ગયું છે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંરત રાયે જણાવ્યું કે, રામ મંદિરમાં 211 ફૂટ ઊંચો ધર્મ ધ્વજ લહેરાશે. તેના મ?...
રામલલાના દર્શન કરવા માગતા વૃદ્ધો માટે મોટા સમાચાર, ટ્રસ્ટનો નવી સુવિધા આપવાનો પ્લાન
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ શ્રદ્ધાળુઓમાં મોટી સંખ્યામાં વૃદ્ધો પણ સામેલ છે. આવી સ્થિતિમાં રામ મંદિરમાં તમામ ભક્તોની સુખ સુવિધાનું વિશેષ ધ્યાન ?...
અયોધ્યામાં રૂ.650 કરોડના ખર્ચે ‘મંદિરોનું સંગ્રહાલય’ બનાવાશે
ઉત્તરપ્રદેશ સરકારની કેબિનેટે અયોધ્યામાં રૂપિયા 650 કરોડના ખર્ચે ‘મંદિરોનું સંગ્રહાલય’ બનાવવા માટેના ટાટા સન્સના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ નિર્ણય અંગે જાણકારી આપતી વખતે પ્રવાસન મંત્રી જ?...
રામમંદિરને ફરી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, જૈશ એ મોહમ્મદનો ઓડિયો વાયરલ, એલર્ટ જાહેર કરાયું
અયોધ્યામાં ફરી એકવાર નવનિર્મિત રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી છે. આ વખતે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ધમકી આપી છે. તેનો એક ઓડિયો વાયરલ થયા બાદ યુપીની યોગી સરકારે એલર્ટ જાહેર કર્યું છે. રામ ન...
અયોધ્યા અને કાશીનું લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું, હવે વ્રજભૂમિનો નંબર આવશેઃ યોગી આદિત્યનાથ
લોકસભા ચૂંટણીને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફતેહપુર સીકરીમાં મથુરા અને વૃંદાવનના વિકાસને લઈને મોટી જાહેરાત કરી છે. જનસભાને સંબોધતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું ?...
શ્રી રામના નારાથી અયોધ્યા નગરી ગૂંજી ઉઠી,જુઓ સૂર્ય તિલકનો અદભૂત નજારો
રામ નવમીના ખાસ અવસર પર અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામના કપાળ પર સૂર્ય તિલક લગાવવામાં આવતા અદભુત નજારો જોવા મળ્યો હતો. આ અલૌકિક નજારો ભક્તિથી અભિભૂત હતો. સાથે જ ભગવાન શ્રી રામનું સૂર્ય...