૫૬૩૬ રામભક્તો વિશેષ ટ્રેન દ્વારા અયોધ્યા જવા રવાના
અયોધ્યામાં ભવ્ય મંદીરમાં બિરાજમાન ભગવાન શ્રીરામલલ્લાના દર્શન કરવા માટે આજે ગુજરાતમાંથી ૫૬૩૬ લોકો કર્ણાવતી, ભાવનગર, સુરત અને રાજકોટ ખાતેથી ૪ ટ્રેનોના માધ્યમથી રવાના થયા છે. આ વિશિષ્ટ ટ્રે?...
શહેરની સ્કૂલોમાં ટ્રેન્ડ બદલાયોઃ હાજરી પૂરતી વખતે હવે વિદ્યાર્થી “યસ સર” કે “પ્રેઝન્ટ સર’ નહીં પણ ‘જય શ્રીરામ’નો નારો બોલશે
શહેરની સંખ્યાબંપ સ્કૂલના ક્લાસરૂમમાં હાજરી પૂરતી વખતે હવે 'વસ સર' કે પ્રેઝન્ટ સર'ને બદલે વિદ્યાર્થી પોતાનો વારો આવે ત્યારે 'જય શ્રીરામ' બોલે છે. શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલોમાં આ શરૂઆત કરાઈ છે. સ?...
‘આવનારા વર્ષો માટે 22 જાન્યુઆરી એક ઐતિહાસિક દિવસ બની જશે’, અમિત શાહે પુન: રામ મંદિરને યાદ કર્યું
લોકસભામાં આજે બજેટ સત્રના અંતિમ દિવસે રામ મંદિર પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું, આજે હું આ ગૃહની સામે મારી લાગણીઓ અને દેશના લોકોનો અવ?...
‘રામલલાને હવે…’, અયોધ્યામાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટતા રામ મંદિર ટ્રસ્ટનું મોટું નિવેદન
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું કહેવું છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને દરરોજ 14 કલાક દ...
પ્રાણ પ્રતિષ્ઠાના 17 દિવસ પછી ફરી અયોધ્યા કેમ પહોંચ્યા અમિતાભ બચ્ચન?
22 જાન્યુઆરીનો દિવસ સમગ્ર દેશ માટે ઐતિહાસિક હતો. આ દિવસે સામાન્ય લોકોથી લઈને ખાસ લોકો સુધી બધાએ ખૂબ જ ઉજવણી કરી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે બોલિવૂડની મોટી હસ્તીઓ અયોધ્યા પહોંચી હતી. અહ?...
રામ મંદિર બાદ વધુ એક હિન્દુ મંદિર બનીને તૈયાર, PM મોદીના હસ્તે થશે ઉદ્ઘાટન, જાણો ક્યાં અને ક્યારે
અયોધ્યામાં 500 વર્ષ પછી રામલલ્લા ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. આગામી મહિને વધુ એક ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીના રોજ આ મંદિરનું ઉદ્ઘાટન કરશે. મુસ્લિમ દ...
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાએ કરોડો લોકોને એક તાંતણે બાંધ્યા : મોદી
ભગવાન રામની નગરી અયોધ્યામાં રામ લલ્લાની શ્યામવર્ણી પ્રતીમાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભગવાન રામ બંધારણના ઘડવૈયાઓની પ્રેરણાનો પણ સ્રોત રહ્યા હત?...
જ્ઞાનવાપી: હિન્દુ પક્ષ વજૂખાનાના વૈજ્ઞાનિક સર્વેની માગ કરાશે
જ્ઞાનવાપી પરિસરનો સર્વે રિપોર્ટ સાર્વજનિક થયા બાદ હિન્દુ પક્ષ સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી કરશે, જેના માધ્યમથી પરિસરમાંના સીલ કરાયેલા વજૂખાનાનો એએસઆઇ દ્વારા સર્વે કરાવવાની વિનંતી કરાશે. ...
PM મોદીના બાંધણીવાળા સાફાએ ખેંચ્યું સૌ કોઈનું ધ્યાન, પાઘડીનું ભગવાન રામ સાથે છે ખાસ કનેક્શન
દેશ આજે તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આ દરમિયાન ઈન્ડિયા ગેટના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડની સાથે વિવિધ રાજ્યોની રંગબેરંગી ઝાંખીઓ અને વિવિધ સાંસ્કૃતિક ક?...
પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું રાષ્ટ્રજોગ સંબોધન, કહ્યું- દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવાની આ સુવર્ણતક
પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રને પોતાના સંબોધનમાં કહ્યું કે આપણો દેશ ક્રાંતિકારી પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. આપણને આપણા દેશને વધુ ઉંચ...