પ્રાણપ્રતિષ્ઠા પછી રાહુલ ગાંધીએ કહ્યું, દેશમાં કોઇ રામલહેર નથી
અયોધ્યામાં સોમવારે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો તેનાં બીજા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન જણાવ્યું કે, દેશમાં કોઇ રામલહેર નથી. ગુવાહાટીમાં મ?...
રામભક્તો માટે ખુશખબર, હવે રાતે પણ થશે રામલલાના દર્શન, જાણો નવો સમય
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ બાદ ગઈકાલથી જ રામ ભક્તો મોટી સંખ્યામાં રામલલાના દર્શન કરવા પહોંચી રહ્યા છે ત્યારે ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસને દર?...
અદ્ભુત વાત ! રામનવમી પર સૂર્યના કિરણો રામલલ્લાના લલાટ પર પડશે
શ્રી રામ મંદિરનું નિર્માણ ખૂબ જ સુંદર અને અદભૂત રીતે આયોજન સાથે કરવામાં આવ્યું છે. આ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય હેઠળની ઓછામાં ઓછી ચાર મોટી રાષ્ટ્રીય એજન્સીઓ, CSIR અને DSTની મદદ લેવામાં ?...
ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે.
ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે. વડાપ્રધાનશ્રી...
પલસાણા કડોદરા સહીત તાલુકામાં ભક્તિમય કાર્યક્રમો સાથે રામલલ્લાનું સ્વાગત :રેલી માં સેંકડો ભાવીભક્તો જોડાયા
રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે પલસાણા તાલુકામાં પણ આ ઐતિહાસિક કાર્યક્રમને લઈ ગામેગામ ધાર્મિક કાર્યક?...
કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં માતરમાં આવેલા રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
તેજસ્વી આધ્યાત્મિક મહાપુરુષ અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી અયોધ્યામાં રામ જન્મભૂમિ પર નિર્મિત મંદિરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, ત્યારે કેન્દ્રીય સંચાર મંત્ર...
નડીઆદ રામમય – ઠેર ઠેર મહાઆરતી, મહાપ્રસાદ, રેલી થી માંડી ઘેર ઘેર દિવાળીનો માહોલ
અયોધ્યા રામ મંદિર મહોત્સવના ઐતિહાસિક દિવસની સમગ્ર ભારતવાસીઓ એ ઉત્સાહથી ઉજવણી કરી છે, ત્યારે નડીઆદ પણ જાણે સોમવારે રામમય બની ગયું હતું. શહેરના સંતરામ મંદિર, નજીકમાં આવેલ રામજી મંદિર, ભાવસા?...
રામ મંદિર ત્યાં જ બન્યું જ્યાં તેને બનાવવાનો સંકલ્પ લીધો હતો : યોગી
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ઉ. પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉપસ્થિત સંતો અને મહેમાનોને સંબોધ્યા હતા, જે દરમિયાન તેમણે કહ્યું હતું કે શ્રીરામ જન્મભૂમિ વિ?...
PM મોદીએ શેર કર્યો પ્રાણ પ્રતિષ્ઠાનો VIDEO, કહ્યું ‘અયોધ્યામાં જે ગઇ કાલે જોયું તે વર્ષો સુધી યાદ રહેશે’
રામ ભક્તોની 500 વર્ષ જૂની રાહ ગઈકાલે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સમાપ્ત થઈ ગઈ છે. અયોધ્યાના નવા મંદિરમાં રામલલાની સ્થાપના કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ ગર્ભગૃહની અં...
રામ રાજ્ય આવી રહ્યું છે, મતભેદોનો ત્યાગ કરી ભારતીયો એક થાય : ભાગવત
આજે ૫૦૦ વર્ષો પછી રામ લલ્લા અહીં પાછા ફર્યા છે. હવે રામ રાજ્ય આવી રહ્યું છે. તેથી દેશમાં બધા લોકોએ મતભેદોનો ત્યાગ કરીને એક થવું જોઈએ તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે સોમવા...