ગઢડામાં સનાતનીઓના હૈયા હિલ્લોળે ચડયા
શહેર સ્વયંભૂ સજજડ બંધ: વિહિપ દ્વારા શોભાયાત્રા આતશબાજી યોજાઇ દેશભરમાં અયોધ્યા રામ મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠાના અવસરે મંગલમય વાતાવરણ વચ્ચે લોકોના હદયમાં અભૂતપૂર્વ ઉત્સાહ વચ્ચે જાણે ઈષ?...
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડાયેલી 10 મોટી વાતો
બહુપ્રતિક્ષિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આજે અયોધ્યામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ રહ્યા છે. આ મંદિર આ વિધિના બીજા જ દિવસે ...
અયોધ્યામાં જય જય શ્રી રામના જયઘોષ વચ્ચે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન, દેશમાં દિવાળીનો માહોલ
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચ્યા છે. તે પહેલા પીએમ મોદીના હેલિકોપ્ટરમાંથી અયોધ્યાની તસવીર લેવામાં આવી છે. જેમાં અયો?...
પ્રાણ પ્રતિષ્ઠા સાથે ભારતવર્ષના નવનિર્માણનો પ્રારંભઃ ભાગવત
આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે રવિવારે જણાવ્યું હતું 3 અથોષ્યામાં જન્મભૂમિમાં 4 રામલલ્લાનો પ્રવેશ તથા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે ભારતવર્ષના નવનિર્માણનો પ્રારંભ થશે. તેમણે ઉમેર્?...
અયોધ્યાનો ઇતિહાસ, મહત્વ અને જોવાલાયક સ્થળો
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો 22 જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. આ માટે આખા દેશમાં એક ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આ સમારોહની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. પ્રાણ ?...
અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે એકતા નગર ખાતે હર્ષોલ્લાસ, નર્મદા ઘાટ પર ભવ્ય આરતીનું આયોજન
એકતાનગરમાં મા નર્મદાની થશે વિશેષ આરતી, શૂલપાણેશ્વર મહાદેવ મંદિર તથા નર્મદા ઘાટ પર ખાસ સફાઈ અભિયાન ચલાવાયું. 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ પર રામલલાના મંદિરમ...
વિશ્વમાં પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર વડતાલના મહંતના નાતે મને પ્રતિષ્ઠા મહોત્સવનું પ્રેમભર્યુ આમંત્રણ મળ્યુ
અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રતિષ્ઠા થઈ રહી છે , એ ભારતવર્ષના પાંચસો વર્ષની તપોમયી ધૈર્યભરી પ્રતીક્ષાનું ફળ છે. મને વ્યક્તિગત આત્મગૌરવનો અનુભવ થાય છે. હું આજે સ્વામિનારાયણ સંપ્રદાય?...
કપડવંજ જીવનશિલ્પ કેમ્પસમાં “રામોત્સવ” ઉજવાયો
અયોધ્યામાં તા. 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામની જન્મભૂમિ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે કપડવંજ જીવનશિલ્પ કેમ્પસમાં ધોરણ -૨ થી ધોરણ -૧૨ ના 1008 બાળકોએ 400 ફુટ વિસ્તારમા?...
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર તરફથી એક રૂપિયાની ચલણી નોટોનો હાર શ્રીરામ પ્રભુને અયોધ્યા ખાતે અર્પણ કરાશે
શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગુજરાત સહિત દેશભરમાં ઠેરઠેર ઉજવણી સ્વરૂપે ધાર્મિક કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ શ્...
ભારતનું ગૌરવ – શ્રી રામજન્મભૂમિ મંદિર, અયોધ્યા
કોઈ પણ રાષ્ટ્રનું અસ્તિત્વ, અસ્મિતા અને સ્વાભિમાન તે દેશના શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રો, મહાપુરુષો, સ્મારકો અને સાંસ્કૃતિક ધરોહરોના સંરક્ષણ અને સંવર્ધન પર નિર્ભર છે. આપણા ઇતિહાસનું આ એક કડ...