દિવસભર માત્ર નારિયેળ પાણી પીવું, ગાયની સેવા અને વસ્ત્રદાન: જાણો PM મોદીની 11 દિવસની ખાસ દિનચર્યા
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ભગવાન રામના આગમન માટે તૈયાર છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને એ પહેલા હાલ અનુષ્ઠાન વિધિ ચાલી રહી છે. અયોધ્...
રામલલાની તાડપત્રીના તંબુથી ભવ્ય રામમંદિરમાં વિરાજમાન થવાની સુખદ યાત્રા
અયોધ્યા ખાતે નિર્માણાધીન રામમંદિરની આગામી 22 જાન્યુઆરીના રોજ પ્રાણપ્રતિષ્ઠા થનાર છે. વર્ષો સુધી તાડપત્રીના તંબુમાં વિરાજમાન રામલલા હવે ગણતરીના દિવસોમાં જ પોતાના ભવ્ય મંદિરમાં વિરાજિત થવ?...
પીએમ મોદીની આંખો આંસુઓથી ભરાઈ આવી, કાશ આવું ઘર નાનપણમાં નસીબ થતે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રના સોલાપુરની મુલાકાતે હતા, જ્યાં તેમણે અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું ?...
કેજરીવાલ, પવાર, લાલુ રામમંદિર ઉદઘાટન સમારોહમાં નહીં જાય
કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ યોજાનારી ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સમારંભમાં ભાગ નહીં લેવાના નિર્ણય બાદ હવે ‘ઈન્ડિયા’ ગઠબંધનના અન્ય સહયોગી ?...
92 વર્ષની વયે ભગવાન રામના વકીલ બન્યા અને હવે 97 વર્ષે રામ મંદિરમાં દર્શન કરશે
સુનાવણીના પ્રથમ દોરમાં 16 દિવસોમાં 67 કલાક અને ત્રીજા દોરમાં પાંચ દિવસમાં લગભગ 26 કલાક હિંદુ ગ્રંથોના સંદર્ભ તેમજ નકશા સાથે તલસ્પર્શી દલીલ કરીને જજની પેનલને દંગ કરી દીધી ૨૨ જાન્યુઆરીએ યોજાન?...
કપડવંજના ઝાલા રામ મહારાજ અયોધ્યા જવા રવાના
કપડવંજના ગોપાલપુરામાં આવેલ શ્રી રામદેવજી મંદિરના પૂજારી પુજ્ય સંત શ્રી ઝાલારામ મહારાજને અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ મળ્યું હતું. શ...
22મીએ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં બાળકને જન્મ આપવા સગર્ભાઓમાં ક્રેઝ
આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે નિર્માણ પામેલાં ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિના પ્રાણપ્રતિષ્ઠાનો મહા ઉત્સવ નજીક આવી રહ્યો છે અને સમગ્ર દેશવાસીઓ રામલલ્લા નીજ મંદિરમાં પ્રસ્થા?...
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટેની મૂર્તિ ફાઈનલ
અયોધ્યામાં નિર્માણ પામેલા ભવ્ય રામમંદિરમાં 22મીએ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે. આ માટે તૈયાર કરાયેલી ત્રણ પૈકીની એક મૂર્તિ ફાઈનલ કરી લેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પોતા...
રામાનંદ સાગરની રામાયણના રામ-લક્ષ્મણ-સીતા અયોધ્યા પહોંચ્યા : અરુણ ગોવિલે કહ્યું, ‘અયોધ્યાનું રામ મંદિર આપણું રાષ્ટ્ર મંદિર હશે’, યુઝર્સે કહ્યું, ‘ભગવાન રામ પુષ્પકમાં અયોધ્યા આવ્યા’
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ અયોધ્યાના ગર્ભગૃહમાં થવાની છે. આ દરમિયાન, પ્રખ્યાત ટીવી શો રામાનંદ સાગરની સિરિયલ 'રામાયણ'માં શ્રીરામ માતા સીતા અને લક્ષ્મણની ભૂમિકા ભજવ?...
યાત્રાધામ ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય રાજેશ ઝાલાનું સફાઈ અભિયાન
કપડવંજ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉત્કંઠેશ્વર મહાદેવ ખાતે ધારાસભ્ય રાજેશ ઝાલાએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. અને અન્ય લોકોને પણ સફાઈ માટે પ્રેરણા આપી હતી. સ્વચ્છ ભારત મિશન થકી પ્રધાનમ?...