હરિદ્વાર બાદ ગંગોત્રીમાં બિન-હિંદુ પ્રવેશ પર પ્રતિબંધ, બદ્રીનાથ-કેદારનાથ માટે પ્રસ્તાવ તૈયારમાં
ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા ઘાટ પર બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લાગુ થયા બાદ હવે ગંગોત્રી ધામમાં પણ હિંદુ સિવાયના લોકોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. ગંગોત્રી ધામમાં હવે અન્ય કોઈપણ ...
હવેથી કેદારનાથમાં Reels બનાવવી ભારે પડશે, નહીં મળે આ લાભ, જાણી લેજો નિયમ
ગઢવાલ હિમાલયના મનમોહક પહાડો વચ્ચે વસેલું કેદારનાથ મંદિર છ મહિનાં સુધી બંધ રહેવા પછી 2 મે, 2025થી ફરીથી શ્રદ્ધાળુઓ માટે તેના દ્વાર ખોલશે. આ મંદિર હિંદુ ધર્મના સૌથી પવિત્ર તીર્થસ્થળોમાંનું એક છે...