નેપાળમાં પૂરથી તબાહી : PM મોદીનો બાલેન્દ્ર શાહને ફોન, ભારત તરફથી શક્ય તમામ માનવતાવાદી મદદની ખાતરી
નેપાળમાં વિનાશક પૂરથી સર્જાયેલી ભારે તબાહી વચ્ચે ભારતે પડોશી દેશને શક્ય તમામ માનવતાવાદી સહાય આપવાની ખાતરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે, 26 ઑગસ્ટે નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શ?...
નેપાળમાં ઐતિહાસિક ફેરફાર : બાલેન શાહ બન્યા 47મા વડાપ્રધાન, ભારત સાથે ખાસ જોડાણ
નેપાળના રાજકારણમાં મોટો અને ઐતિહાસિક ફેરફાર નોંધાયો છે. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) ના યુવા નેતા બાલેન શાહ (બાલેન્દ્ર શાહ)ને દેશના 47મા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રામ ચંદ્ર પ?...