બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર હુમલો, 9નાં મોત
બલૂચિસ્તાનમાં ફરી એકવાર હિંસક અથડામણ સામે આવી છે, જેમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના લડવૈયાઓએ કલાત જિલ્લામાં પાકિસ્તાની સેનાના કાફલા પર પ?...
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર BLAના હુમલામાં 7 મોત, બાતમીદાર શાકિર પણ શહીદ
બલોચ લિબરેશન આર્મીએ (BLA) બલૂચિસ્તાનમાં 29 સપ્ટેમ્બર, 2025ના રોજ ત્રણ અલગ-અલગ હિંસક હુમલાઓમાં સાત પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓની હત્યાની જવાબદારી લીધી છે. આ હુમલામાં છ પાકિસ્તાની સૈનિકો અને એક સ?...
કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?
બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર ખૂબ ખાસ છે—ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક તમામ દ્રષ્ટિકોણથી. આ મંદિર માત્ર હિન્દુ ભક્તિનું કેન્દ્ર જ નથી, પરંતુ ભારતમાં અને વિદેશમાં રહેતા હિંદુઓ માટે ?...
પાકિસ્તાનમાં પ્રધાનમંત્રીની ચૂંટણી માટે તારીખ થઈ નક્કી, ભારત અને પાકિસ્તાનમાં ચૂંટણીમાં માત્ર આટલા સમયનો ફેર
પાકિસ્તાનના ચૂંટણી પંચે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતના નિર્ણયના કલાકો બાદ 2024માં રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ માટે ચૂંટણી શેડ્યૂલ બહાર પાડ્યું છે. ચૂંટણી પ્રક્રિયા 19 ડિસેમ્બરના રોજ રિટર્નિ...
કરાચીમાં દુકાનની બહાર કરવામાં આવ્યો ગ્રેનેડથી હુમલો
પાકિસ્તાનના કરાચીમાં લિયારીની બિહાર કોલોનીમાં ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ‘ડોન’ અખબારના અહેવાલ મુજબ દક્ષિણના ડી?...
બલૂચિસ્તાનમાં લોકોની હત્યા કરી રહી છે પાકિસ્તાની સેના, માનવાધિકાર પરિષદની ઓફિસની બહાર લગાવવામાં આવ્યા ફોટા
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની બેઠક સ્વિત્ઝરલેન્ડના જીનીવામાં થઈ રહી છે. બલૂચિસ્તાનની આઝાદીના સમર્થકોએ માનવ અધિકાર પરિષદની ઓફિસની બહાર પોસ્ટર અને બેનરો લગાવ્યા છે અને પાકિસ્તાની સે...