ચિન્મય દાસની ધરપકડથી પહેલા પોતાને દૂર રાખ્યા, હવે ISKCON એ સમર્થન આપવાની વાત કરી
બાંગ્લાદેશમાં હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિન્દુ પુજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ હિન્દુઓ રસ્તાઓ પર આવી સમગ્ર ઘટનાનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે હ?...
બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત ,દુર્ગા પૂજાની મંજૂરી માટે 5 લાખ ચુકવવા કહ્યું, ન ચુકવે તો મારી નાખવાની ધમકી
બાંગ્લાદેશમાં હિંદુ સંગઠનોએ આ વર્ષે દુર્ગા પૂજા પર હુમલા અને ઉત્પીડન મામલે વચગાળાની સરકાર સમક્ષ અનેક માગણીઓ કરી હતી. તેના એક દિવસ બાદ ફરીથી હિંદુઓની સતામણીના મામલાઓ સામે આવી રહ્યા છે. ખુલન?...
બાંગ્લાદેશઃ હિન્દુઓ નમાજની પાંચ મિનિટ પહેલાં પૂજા, લાઉડ સ્પીકર બંધ કરે
બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારના ગૃહ મંત્રાલયે એક તાલિબાની ફરમાન જારી કર્યું છે, જેમાં દુર્ગાપૂજા પહેલાં દેશના લઘુમતી હિન્દુ સમુદાયની દુર્ગાપૂજા સમિતિઓને અઝ?...
બાંગ્લાદેશમાં ફસાયેલા દૂતાવાસના 190 કર્મચારીઓ સ્વદેશ પરત ફર્યા, ઢાકાથી એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી પહોંચી
બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને ભારતે ઢાકામાં પોતાના દૂતાવાસનો સ્ટાફ ઘટાડ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ એવા ઘણા કર્મચારીઓને પાછા બોલાવવામાં આવી રહ્યા છે જેઓ ખૂબ જ મહત્વપ?...
બાંગ્લાદેશમાં ઈસ્લામિક ટોળાએ હિંદુ ગાયકના 140 વર્ષ જૂનુ ઘર સળગાવ્યું, 3000 થી વધુ સંગીતનાં સાધનો બળીને ખાક
બાંગ્લાદેશમાં હસીના સરકાર વિરુદ્ધ શરૂ થયેલો વિરોધ હવે હિંદુ વિરોધી હિંસામાં ફેરવાઈ ગયો છે. વિવિધ સ્થળોએ હિન્દુ મંદિરો અને હિન્દુ ઘરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં ગઈ કાલે ઈસ્લા...
બાંગ્લાદેશની ચારે તરફ ભારતીય આર્મીનો પહેરો, જમીન, સમુદ્રથી લઇને છેક ઉપર સુધી સેનાએ બનાવી મજબૂત પક્કડ
બાંગ્લાદેશમાં હિંસાની વચ્ચે PM શેખ હસીના રાજીનામું આપી દેશ છોડી ભારત આવી ગયા છે. બાંગ્લાદેશની ભારત સાથે 4096 કિલોમીટર લાંબી જમીન સરહદ છે. જો બાંગ્લાદેશની સેના પાકિસ્તાન અથવા ચીન અથવા તેના પોતા?...
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનું સત્તા પરિવર્તન, ભારતના અર્થતંત્રને ફાયદો કે નુકસાન?
પાડોશી દેશ બાંગ્લાદેશમાં બળવો થયો છે. વડા પ્રધાન શેખ હસીનાને રાજીનામું આપવાની ફરજ પડી છે અને હવે તેઓ પોતાનો દેશ છોડીને ભારતમાં છે. બીજી તરફ બાંગ્લાદેશમાં સેનાએ સત્તા સંભાળી છે અને વચગાળાની ?...
બાંગ્લાદેશ હિંસાની અસર, ભારતથી-ઢાકા વચ્ચે રેલવે સેવા ઠપ, ફ્લાઇટને પણ અસર
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યા છે. એવામાં પાંચમી ઑગસ્ટે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને પોતાનો દેશ છો?...
‘ખૂબ ઓછા સમયમાં શેખ હસીનાએ માંગી ભારત આવવાની મંજૂરી’, રાજ્યસભામાં બાંગ્લાદેશ પર બીજું શું બોલ્યા એસ જયશંકર?
ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ રાજકીય સંકટનો સામનો કરી રહ્યો છે. બગડતી પરિસ્થિતિ અંગે, વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે (06 ઓગસ્ટ) રાજ્યસભામાં બોલતા કહ્યું કે, પૂર્વ પીએમ શેખ હસીનાએ ખૂબ જ ઓછા સમ...
એકમાત્ર ઉદ્દેશ્ય શેખ હસીનાને હટાવવાનો હતો, હિંદુઓને નિશાન બનાવાયા… જયશંકરે બાંગ્લાદેશ હિંસા પર કરી વાત
વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે સર્વપક્ષીય બેઠકમાં બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી. આ સાથે વિદેશ મંત્રીએ સર્વસંમત સમર્થન માટે તમામ પક્ષોની પ્રશંસા કરી હતી. આ બેઠકમાં કોંગ્રે...