વૈરાગ્ય બહારથી ન આવે, ભીતરથી જ પ્રગટ થાય – મોરારિબાપુ
રાધાજીની નગરી બરસાનામાં માતાજી ગૌશાળામાં રામકથા 'માનસ ગૌસૂક્ત' પૂર્ણાહુતિ કરતાં કથા પ્રસંગોનાં વર્ણન સાથે મોરારિબાપુએ કહ્યું કે, વૈરાગ્ય બહારથી ન આવે, ભીતરથી જ પ્રગટ થાય. સુપ્રસિદ્ધ ગૌસે?...
શ્રી ધામ બરસાનામાં મોરારિબાપુના વ્યાસાસને રામકથામાં માતાજી ગૌશાળા માટે અઢળક દાન
શ્રી ધામ બરસાનામાં મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથામાં માતાજી ગૌશાળા માટે અઢળક દાન પ્રાપ્ત થઈ રહ્યું છે. મનોરથી સંઘવી પરિવાર દ્વારા રૂપિયા ૫ કરોડ ૪ લાખ અને મોરારિબાપુ ચિત્રકુટધામ તલગા...
CM યોગીએ બરસાનામાં ફૂલોથી રમી હોળી, કહ્યું- દિલ્હીમાં પણ રામભક્તોની સરકાર, માતા યમુના થશે પવિત્ર
મથુરાના બરસાનામાં રંગોત્સવનો પ્રારંભ થયો છે. ભગવાન કૃષ્ણની નગરી રંગોમાં ડૂબી ગઈ છે. સીએમ યોગી આદિત્યનાથે પણ બરસાનાના રંગોત્સવ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે લાડુની હોળીની મજા માણ?...