લોકસભામાં અમિત શાહ : ‘ગરીબીના કારણે નક્સલવાદ નહીં, નક્સલવાદના કારણે ગરીબી ફેલાઈ’
દેશમાંથી નક્સલવાદને પૂર્ણ રીતે ખતમ કરવાની સરકારની સમયમર્યાદાના એક દિવસ પહેલાં સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ચર્ચાના અંતે ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ એ વિગતવાર જવાબ આપતા જણાવ્યું ...
છત્તીસગઢમાં નક્સલવાદને મોટો ઝટકો, ટોચના કમાન્ડર પાપા રાવનું આત્મસમર્પણ
ભારત સરકારના નક્સલ-મુક્ત અભિયાન હેઠળ છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. છેલ્લા ત્રણ દાયકાથી આતંકનો પર્યાય બનેલા માઓવાદી સંગઠનના ટોચના કમાન્ડર પાપા રાવએ 24 માર્ચે ...
બસ્તરમાં આતંક મચાવનાર નક્સલી કમાન્ડર સુજાતાનું સરેન્ડર, તેના પર 1 કરોડનું ઈનામ હતું
છત્તીસગઢમાં નક્સલવાદ વિરુદ્ધ ચાલી રહેલા સતત ઓપરેશનો વચ્ચે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. બસ્તર વિસ્તારમાં દાયકાઓથી આતંક ફેલાવતી કુખ્યાત મહિલા નક્સલી નેતા સુજાતાએ અંતે હથિયાર મૂકી દીધા ...
‘બસ્તર’ના ટ્રેલર લોન્ચમાં અદા શર્માએ મંત્રગાન કર્યું
અદા શર્માએ ‘ધ કેરલા સ્ટોરી’માં લવ જેહાદ અને આતંકવાદથી પીડિત યુવતીનો રોલ કર્યો હતો. આગામી ફિલ્મ ‘બસ્તર’માં અદાએ બહાદુર પોલીસ ઓફિસરનો રોલ કર્યો છે. અદાની આગામી ફિલ્મ ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’ન...
બસ્તરઃ ધ નક્સલ…’માં IPS નીરજાના રોલમાં અદા શર્મા જોવા મળશે, સ્ટંટ ‘કાંતારા’ના એક્શન ડિરેક્ટરે આપ્યા છે
બોલિવૂડની અભિનેત્રી અદા શર્માને ‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મને કારણે ઘણી લોકપ્રિયતા મળી હતી. ફિલ્મને સફળતા મળ્યા બાદ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ, દિગ્દર્શક સુદીપ્તો સેન અને અભિનેત્રી અદા શર્મા ત?...