T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર કેપ્ટન, અક્ષર વાઈસ કેપ્ટન, ગિલ બહાર
T20 વર્લ્ડ કપ 2026ને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ વખતે પણ ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે, જ્યારે ગુજરાતના સ્ટાર ?...
ગુવાહાટીને BCCI તરફથી મળી મોટી ભેટ, પહેલીવાર થશે આ મેચનું આયોજન, જાણો
મુંબઈમાં યોજાયેલી BCCI એપેક્સ કાઉન્સિલની બેઠકમાં ભારતીય ક્રિકેટને લઈને ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા, જેમાંથી એક ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ વિશે પણ છે. ગુવાહાટીને પહેલીવાર ટેસ?...
ગૌતમ ગંભીર કે સ્ટીફન ફ્લેમિંગ, કોણ બનશે ઈન્ડિયાનો કોચ? એમએસ ધોની નક્કી કરશે!
T20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચનું પદ ખાલી થઈ જશે. તેથી BCCIએ નવા કોચની શોધ શરૂ કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓનો પણ સંપર્ક કર્યો છે જેઓ આ કામમાં નિષ્ણાત છે. રિપોર્?...