સચિનની 10 બાદ ધોનીની 7 નંબરની જર્સી પણ થઈ રિટાર્યડ, BCCIનો કેપ્ટન કૂલના સન્માનમાં નિર્ણય
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પૂર્વ ભારતીય સફળ કેપ્ટન ધોનીના સ્નમાનમાં તેની 7 નંબરની જર્સીને રિટાર્યડ કરવાનો નિર્ણય કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ પહેલા પૂર્વ ક્રિકેટર સચિનની જર્સી?...
વર્લ્ડકપ 2023એ વધારી BCCIની નેટવર્થ, ઓસ્ટ્રેલિયાનું ક્રિકેટ બોર્ડ લીસ્ટમાં બીજા નંબરે
ભારતમાં લોકો માટે ક્રિકેટ એક ધર્મ સમાન છે, જેનું પ્રમાણ આ વખતે ભારતમાં યોજાયેલા ODI World Cup 2023માં જોવા મળ્યું હતું. ભારતીય ટીમ ભલે વર્લ્ડકપની ટ્રોફી જીતી શકી ન હતી પરંતુ ICC અને BCCIએ ODI World Cup 2023થી ખુબ કમાણી ?...
IPL 2024 શેડ્યૂલ: મેચોની તારીખ, સ્થળ, સમયની જાણો ક્યારે થશે સત્તાવાર જાહેરા
ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અન્ય ટીમોના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે આઈપીએલ 2024ની લહેર પણ જોર પકડવા લાગી છે. જેમ જેમ દિવસો નજીક આવશે તેમ તેમ આ લહેર વધશે. પરંતુ, મ?...
જાણો કોણ છે મલ્લિકા સાગર? જે WPL 2023 ઓક્શનમાં મહિલા ક્રિકેટરોની હરાજી કરશે
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) માટે ખેલાડીઓની હરાજી ટૂંક સમયમાં મુંબઈમાં થવાની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કાર્યવાહીની અધ્યક્ષતા માટે મહિલા હરાજી કરનાર (ઓક્શનર) ને નિયુક્ત કર્યા છે. આ પ્?...
દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા ક્યારે, ક્યાં, કઈ મેચ રમશે, જાણો સંપૂર્ણ શેડ્યૂલ
ભારતીય ક્રિકેટ ટીમ ODI વર્લ્ડ કપની હારથી આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે. આ ક્રમમાં હવે તેમની સામે દક્ષિણ આફ્રિકાનો પડકાર છે. ટીમ ઈન્ડિયા ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની છે. આ ભારતીય ટ...
બાયજૂસના માલિકે પગાર ચૂકવવા 1.20 કરોડ ડોલરની લોન લીધી, બે આલીશાન ઘર ગિરવે મૂક્યા
દેશમાં સૌથી મોટા એડટેક પ્લેટફોર્મ બાયજૂસ માં પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બનતી જઈ રહી છે અને કંપનીનું આર્થિક સંકટ સતત વધી રહ્યું છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, બાયજૂસની પાસે પોતાના કર્મચા?...
IPL Auction 2024માં હરાજી માટે 1166 ખેલાડીઓએ કર્યું રજીસ્ટ્રેશન, જાણો કયા ખેલાડીએ કેટલી બેઝ પ્રાઈઝ કરી નક્કી
IPL 2024 માટે ઓક્શનનું આયોજન 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં થશે. આ વખતે ઓક્શન માટે કુલ 1166 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં લાખોથી કરોડ સુધીની બેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. હવે પ્રશ્?...
સૂર્યકુમાર યાદવે ધોનીની વર્ષો જૂની પરંપરા આગળ વધારી, સિરીઝ જીત્યા બાદ આ ખેલાડીઓને સોંપી ટ્રોફી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ વર્ષો પહેલા સિરીઝ જીતીને ટ્રોફી યુવા ખેલાડીઓને આપવાનો ટ્રેન્ડ શરુ કર્યો હતો. ધોની પછી ઘણાં કેપ્ટન બદલાયા પરંતુ આ ટ્રેન્ડ કોઈપણ કેપ્ટન...
જમ્મુ-કાશ્મીરમાં યોજાશે IPLની મેચો ! જાણો કેવી રીતે આ શક્ય બનશે
કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી ક્રિકેટ તમામ ભારતીયોને એકબીજાની સાથે જોડે છે. જમ્મુ કાશ્મીરમાં કોઈ પણ પરિસ્થિતિ હોવા છતાં પણ આ રમતના ચાહકોની સંખ્યામાં ક્યારેય ઘટાડો થયો નથી, છતાં જમ્મુ-કાશ્?...
2 અનુભવી બેટ્સમેનનું કરિયર પૂર્ણ! સૂર્યાને પણ વૉર્નિંગ, BCCIએ આપ્યા ભવિષ્યના સંકેત
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા બાદ સાઉથ આફ્રિકાના પ્રવાસે જનાર છે ત્યારે BCCIએ સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે જેમાં ટેસ્ટ ટીમમાંથી અનુભવી બેટર પૂજારા અને રહાણેની બાદબાકી કર?...