ભારત સામે મેચ મુદ્દે પાકિસ્તાનનો યુ-ટર્ન, ICC સમક્ષ મૂકી 3 શરતો – અહેવાલોમાં ખુલાસો
ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની બહુપ્રતીક્ષિત મેચને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે હવે મોટો રાજકીય અને ક્રિકેટિંગ વળાંક આવ્યો છે. અત્યાર સુધી બહિષ્કારની ધમકી આપનાર પાકિસ્ત?...
T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનના બોયકોટ ડ્રામા વચ્ચે BCCIનું મોટું નિવેદન
T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી હાઈ-વોલ્ટેજ મેચને લઈને અનિશ્ચિતતા સર્જાઈ છે. પાકિસ્તાન દ્વારા ભારત સામેની મેચ રમવા અંગે શરૂઆતમાં ઈનકાર કરાત?...
ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા
ભારતમાં યોજાનારા ICC T20 વર્લ્ડકપ 2026ને લઈને પાકિસ્તાને ફરી એકવાર વિવાદાસ્પદ વલણ અપનાવ્યું છે. રવિવારે પાકિસ્તાન સરકારે પોતાના સત્તાવાર X (ટ્વિટર) હેન્ડલ પરથી જાહેરાત કરી હતી કે પાકિસ્તાની ટીમ ટ?...
બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાં નહીં રમે, નવી ટીમને તક મળશે
બાંગ્લાદેશથી મોટા સમાચાર આવી રહ્યા છે. બાંગ્લાદેશે 2026 ના T20 વર્લ્ડ કપમાં ન રમવાનો નિર્ણય લીધો છે. આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે બાંગ્લાદેશ વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારત નહીં આવે. છેલ્લા કેટલ?...
વિરોધ બાદ BCCIનો મોટો નિર્ણય; KKRને મુસ્તફિઝુરને રિલીઝ કરવાનો નિર્દેશ
BCCIએ શાહરૂખ ખાનની માલિકીની IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો છે. બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર ચાલી રહેલી હિંસ?...
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર કેપ્ટન, અક્ષર વાઈસ કેપ્ટન, ગિલ બહાર
T20 વર્લ્ડ કપ 2026ને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ વખતે પણ ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે, જ્યારે ગુજરાતના સ્ટાર ?...
વર્લ્ડ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમ માટે BCCIની મોટી જાહેરાત
હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે (2 નવેમ્બર) ઈતિહાસ રચ્યો છે. ટીમ ઇન્ડિયાએ ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પહેલીવાર વર્?...
એશિયા કપનું મેડલ લઈને ભાગેલા પાકિસ્તાની નકવી પર BCCIની કડક કાર્યવાહી
ભારતે એશિયા કપ 2025ના ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને નવમી વખત ચેમ્પિયન બન્યું, જે દેશમાં ગર્વ અને ઉત્સાહનો માહોલ સર્જનારુ ઘટના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમજ અન્ય નેતાઓએ ટીમ ઇન્ડિયાને જીત બ...
ઋષભ પંત પાંચમી ટેસ્ટથી બહાર, નવા વિકેટકીપરની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝનો ચોથો મુકાબલો માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાનમાં રમાયો હતો, જે ડ્રો રહ્યો હતો. ભારતીય ટીમ માટે આ મુકાબલામાં કેપ્ટન શુભમન ગિલ, ?...
ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત
BCCIએ સોમવારે એક મોટી જાહેરાત કરી અને ટીમ ઈન્ડિયાના 2 ટેસ્ટ મેચના સ્થળમાં ફેરફાર કર્યો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ODI શ્રેણીના ત્રણ મેચના સ્થળો પણ બદલાયા છે. નવા શેડ્યૂલની જાહેરાત કરતા BCCIએ કહ્યુ?...