IPL 2024 ઓક્શન માટે રજીસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ, 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે હરાજી
IPL 2024ના ઓક્શનનું આયોજન 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં થવાનું છે. આ ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું આજે અંતિમ દિવસ છે. BCCIએ IPL ઓક્શન માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 30 નવેમ્બર નક્કી કરી છે. છેલ્લી તારીખ...
રાહુલ દ્રવિડ જ રહેશે ભારતીય ટીમનો હેડ કોચ, BCCIએ કોન્ટ્રાક્ટ એક્સ્ટેન્શનની કરી જાહેરાત
ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા રાહુલ દ્રવિડને ફરી એકવાર ભારતીય ટીમનો હેડ કોચ બનાવવામાં આવ્યો છે. ODI World Cup 2023ના સમાપન સાથે જ તેનું કાર્યકાળ પણ સમાપ્ત થઇ ગયું હતું. પરંતુ હવે BCCIએ રાહુલ દ્રવિડ એન્ડ કંપ...
કોલકાતા પોલીસની BCCIને નોટિસ, ટિકિટની કાળાબજારી અંગેના દસ્તાવેજો જમા કરાવવાનો આદેશ
કોલકાતા પોલીસે શનિવારે સાંજે BCCIને નોટિસ જાહેર કરીને BCCI પ્રમુખને ટિકિટોના બ્લેક માર્કેટિંગના મામલામાં ટિકિટના વેચાણ અંગે માહિતી માંગી હતી. કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રવિવારે રમાનારી ભારત ?...
હું તો હાર્ડકોર સનાતની, ધર્મ પરિવર્તનનો સવાલ જ નથી : પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર કનેરિયાએ PM મોદી પાસે માંગી મદદ
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયા એ પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (PCB) પર ગંભીર આરોપો લગાવ્યા છે. ઉપરાંત તેમણે પોતે સનાતની હિન્દુ હોવાનું પણ જણાવ્યું છે. કનેરિયાએ પાકિસ્તાની ટીમ સા...
લોકસભા ચૂંટણીને કારણે ભારતમાં નહીં યોજાય IPL 2024ની સિઝન? ચેરમેને આપી મોટી અપડેટ
: ભારતીય ક્રિકેટની સાથે સાથે રાજનીતિ માટે પણ વર્ષ 2024 ખુબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. IPLની સાથે લોકસભાની ચુંટણી પણ થવા જઈ રહી છે. IPL 2024 અને લોકસભા ચુંટણી, બંનેનો સમય લગભગ સમાન છે. એપ્રિલ અને મેં મહિનામ...
ભારતીય ટીમ માટે માઠા સમાચાર, ઈજાના કારણે હાર્દિક પંડ્યા મેદાનની બહાર, BCCIએ આપ્યું અપડેટ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ODI World Cup 2023ની 17મી મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ દરમિયાન ભારત માટે એક માઠા સમાચાર આવ્યા છે. ભારત-બાંગ્લાદેશ મેચ દરમિયાન ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દ?...
અમિતાભ, સચિન અને રજનિકાંત પણ નિહાળશે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, BCCIએ આપી છે ગોલ્ડ ટિકિટ
બોર્ડના અંતર્ગ વર્તુળમાં એવી વાત ચાલે છે કે બીસીસીઆઈએ જેઓને ગોલ્ડ ટીકીટ આપી છે તેવા અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર અને રજનીકાંત ખાસ આ મેચ જોવા ઉપસ્થિત રહેશે. હોટલના રૂમનો પ્રશ્ન હવે 60 પત્રકારો...
PM નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ઇન્ટરનેશનલ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસી ગંજરીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો. આ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ભાગ લીધો હતો. આ સિવાય પૂર્વ ?...
વર્લ્ડ કપ માટે સચિન તેંદુલકરને મળી ‘ગોલ્ડન ટિકિટ’, BCCIએ જય શાહની સાથે શેર કર્યો ફોટો
બોર્ડે ભારતના આઈકોન્સને ખાસ ટિકિટ આપવાનો પ્લાન કર્યો છે. તેનું નામ 'ગોલ્ડન ટિકિટ ફોર ઈન્ડિયા આઈકોન્સ' રાખવામાં આવ્યુ છે. જેના હેઠળ સૌથી પહેલી ગોલ્ડન ટિકિટ બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બ?...
એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત, રોહિત કેપ્ટન, કેએલ રાહુલ સહિત આ ખેલાડીઓને મળી તક
એશિયા કપ 30 ઓગસ્ટથી પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર શરૂ થવા જઈ રહ્યો છે. એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. એશિયા કપમાં ભારતીય ટીમ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. એશિયા કપ મા?...