નાનીબોરૂ ગામે વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત સપ્તાહમાં ઉજવાયો કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ
ભક્તિભાવ અને ઉત્સાહ સાથે નાનીબોરૂ ગામે વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત સપ્તાહમાં કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો. આ ક્થા દરમિયાન વિજયબાપુ સહિત સંતો મહંતો, રાજકીય અને સામાજિક મહાન?...
પોરબંદર પાસે મોકરમાં ભાગવત કથામાં બોધ સાથે પર્યાવરણનું કાર્ય કરતાં વક્તા વૈશાલીબાળા
પોરબંદર પાસે મોકરમાં યોજાયેલ ભાગવત કથામાં બોધ સાથે પર્યાવરણનું કાર્ય વક્તા વૈશાલીબાળા દ્વારા કરાયું. વ્યાસપીઠ પરથી કથા સંદેશ સાથે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું હતું. પોરબંદર પાસેનાં મોક?...