શ્રાવણ માસના અમાસના દિવસે કઠલાલ તાલુકાના ભરકુંડા ગામે આવેલ પૌરાણિક શિવ મંદિરે ભગુ ઋષિ મહાદેવ એ માનવ મહેરામણ ઉમટ્યું
કઠલાલ તાલુકાના ભરકુંડા ગામે આવેલ પૌરાણિક ભગુ ઋષિ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસની અમાસના પવિત્ર દિવસે ભક્તોનો વિશાળ મહેરામણ ઉમટ્યો હતો. સવારથી જ ભક્તોએ મંદિરે પહોંચી જલાભિષેક, પૂજા-અર્ચના ?...