કાકીડીમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથામાં વિવિધ પ્રકાશનોનું લોકાર્પણ
કાકીડીમાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથામાં જયદેવ માંકડ સંપાદિત 'બાવો બોર બાંટતા' અને રામકથા આધારિત નીતિન વડગામા સંપાદિત પ્રકાશનોનું લોકાર્પણ થયું. મોરારિબાપુ દ્વારા રામકથા ગાન ?...
વિધર્થીનીઓ ના સર્વાંગી વિકાસ માટે નંદકુવરબા મહિલા કોલેજમાં ચાર દિવસીય કાર્યક્રમ યોજાયો
ચાર દિવસીય ફિયેસ્ટા માં નંદકુવરબા મહિલા કોલેજમાં ૩૫૦૦ થી વધુ વિધર્થીનીઓ ૪૫ જેટલી અલગ અલગ ઇવેન્ટ માં ભાગ લીધો હતો . સોલો પ્રફ્રોમાન્સ , ગ્રુપ ડાન્સ , તાવડી પેઇન્ટિંગ , હાલરડાં કોમ્પિટીશન , સ્પો...
શ્રી મોરારિબાપુનાં હસ્તે ‘મેઘાણીના પગલે મેરની મે’માનગત’ વિમોચન થયું
કાકીડી રામકથામાં મોરારિબાપુનાં હસ્તે 'મેઘાણીના પગલે મેરની મે'માનગત' વિમોચન થયું. અહી લેખક રણછોડભાઈ મારુંએ રાજીપો વ્યક્ત કર્યો છે. ઝવેરચંદ મેઘાણીથી પ્રભાવિત અને તેમની પ્રણાલી સાથે કાર્યર?...
રામકથા પારાયણ ગાનમાં ઉત્સુક શ્રોતાઓ સાથે સંવાદ સાધતાં મોરારિબાપુ
દેશ કે વિદેશમાં રામકથા પારાયણ ગાનમાં ઉત્સુક શ્રોતાઓ સાથે મોરારિબાપુ સંવાદ સાધતાં રહ્યાં છે. કથા દરમિયાન આવતાં સૂચન પ્રશ્નોનો મળતો સૌજન્ય પ્રતિભાવ સૌને ગમે છે. તલગાજરડા હોય, દેશ કે વિદેશ, મ?...
૧૫ ચોરીના બાઈક નો ઉકેલ લાવતી ભાવનગર LCB
બાતમીના આધારે શહેરના રબ્બર ફેકટરી પાસે આવેલ સૂર્યદર્શન કોમ્પલેક્ષના પાર્કિંગમા બાઈક લઈને યતી ઉર્ફે યશ હરેશભાઇ ચૌહાણ, છોટાલાલ ઉર્ફે ગાંડો કિસ્મતભાઇ રાઠોડ તથા બિપીન ઉર્ફે લાલો રમેશભાઇ વેગ?...
શહેરમાં બે આગ ના બનાવ બન્યા , ફાયર ટીમ સમસર પોહચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો
ભાવનગર શહેરમાં મોડી રાત્રે જુના બંદર રોડ પર આવેલ પ્લાસ્ટિકના વેસ્ટેજમાં વિકરાળ આગ ભભૂકી હતી અને વહેલી સવારે બુધેલ પાસે ફર્નિચરની ફેક્ટરીમાં આગ લાગી હતી આમ, શહેરમાં બે સ્થળોએ આગ બનાવો બન્યા...
ભાવનગર ફેમિલી કોર્ટમાં બે વકીલો વચ્ચે બોલા ચાલી થતાં એક વકીલે બીજા વકીલ ને લાફો ઝીંકી દિધો હતો જેને લઈને કાનમાં સંભળાતું બંધ થઈ ગયુ હતુ .
પ્રાપ્ત વિગતો મુજબ ધર્મેન્દ્ર ડાભી નામના વકીલ દ્વારા ગુજરાત બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અનિરુદ્ધસિંહ ઝાલા વિરોધ ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશનના એક ફરિયાદ આપવામાં આવી છે કે આજે કોર્ટની ઉ?...
માણસથી દેવદૂત તરફ જવાનો માર્ગ વાલ્મીકિ રામાયણમાં મળે છે, તેમ ‘દર્શક’ મત રહ્યો – રતિલાલ બોરીસાગર
લોકભારતી સણોસરામાં 'દર્શક' જન્મતિથિ પ્રસંગે યોજાયેલ વ્યાખ્યાનમાં લેખક રતિલાલ બોરીસાગરે જણાવ્યું કે, માણસથી દેવદૂત તરફ જવાનો માર્ગ વાલ્મીકિ રામાયણમાં મળે છે, તેમ 'દર્શક' મત રહ્યો છે. અંહિયા ?...
છેલ્લા ત્રણ વર્ષથી ઉદ્ઘાટનના વાંકે બંધ રહેલી સિવિલ કેમ્પસમાં મલ્ટી સ્પેશ્યલીટી હોસ્પિટલ આજથી શરુ
ભાવનગર સિવિલ હોસ્પિટલમાં માં આવેલ મલ્ટી સ્પેશ્યલીટી હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આજે ડોકટરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા હવન કરી દર્દીઓ માટે ખુલ્લી મુકવામાં આવેલ છે . સાત માળની મલ્ટી સ્પેશ્?...
રાજસ્થાન ના ધારાસભ્ય રવીન્દ્ર ભાટી ની ઉપસ્થિતિમાં ક્ષત્રીય સમાજે કરી શસ્ત્ર પુજા
દશેરાના મહા દિવસે ક્ષત્રીય સમાજે મોટી બાઈક રેલી કાઢી ને એવી સ્કૂલના મૈદાનમાં શસ્ત્ર પૂજા કરી હતી , રાજસ્થાનના અપક્ષ અને ક્ષત્રિય યુવા નેતા રવીન્દ્ર ભાટી આ પૂજામાં હાજર રહી પૂજા કરી હતી . દર ?...