વડાપ્રધાન મોદીનો ભાવનગરમાં રોડ-શો, ₹1 લાખ કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાવનગરમાં વિશાળ વિકાસ કાર્યક્રમને પ્રારંભ આપ્યો છે. તેમનું આગમન ભાવનગર એરપોર્ટ પર સવારે મંત્રીમંડળના સભ્યો, ઉચ્ચ અધિકારીઓ અને ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વાર?...
પૂરગ્રસ્ત પંજાબ ક્ષેત્રમાં અસરગ્રસ્તોને પહોંચી મોરારિબાપુ પ્રેરિત રાહત સહાય
ભારે વરસાદથી પૂરગ્રસ્ત પંજાબ ક્ષેત્રમાં અસરગ્રસ્તોને મોરારિબાપુ પ્રેરિત રાહત સહાય પહોંચી રહી છે. રામકથા શ્રોતાઓ દ્વારા સત્ય, પ્રેમ અને કરુણાનાં મંત્ર મૂલ્યો સાથે ચાલતું સેવા કાર્ય સ્થાન?...
‘વિશ્વ વિદ્યા સમિતિ’ ગઠન થતાં ઈશ્વરિયાના કાર્યકર્તા મૂકેશ પંડિત નિમણૂંક પામ્યાં
આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રકૃતિની કેળવણી હેતુ જળપુરુષ રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં 'વિશ્વ વિદ્યા સમિતિ' ગઠન થયેલ છે. આ સંસ્થાની રચના થતાં ઈશ્વરિયાના કાર્યકર્તા પત્રકાર મૂકેશ પંડિત સભ્ય ત?...
ઈશ્વરિયા ગામમાં આસ્થાનું કેન્દ્ર રહેલ નીલકંઠ મહાદેવ સ્થાન
ઈશ્વરિયા ગામમાં આસ્થાનું કેન્દ્ર નીલકંઠ મહાદેવ સ્થાન રહેલ છે. ગ્રામજનો વતનપ્રેમી દાતાઓ દ્વારા રૂપિયા સવા કરોડનાં ખર્ચે જીર્ણોધ્ધાર થયેલ શિવાલય દર્શનીય રહ્યું છે. ગોહિલવાડ સહિત સર્વત્ર ?...
વાળુકડ ગામના સીમાડામાં વાડીમાં બિરાજેલ છે સિદ્ધેશ્વર મહાદેવ
વર્ષો પહેલા ચારણ પરિવાર દ્વારા રહેલ શિવલિંગ સ્થાન પર શિવાલય બન્યું એ સ્થાન એટલે વાળુકડ ગામના સીમાડામાં વાડીમાં બિરાજેલ છે સિદ્ધેશ્વર મહાદેવ. સનાતન પરંપરામાં ગામેગામ નાના મોટા શિવસ્થાનો ...
ગોહિલવાડ રાજધાની ભાવનગરમાં રહેલ ઐતિહાસિક નારેશ્વર મહાદેવ સ્થાન
વિશિષ્ટ બાંધણી અને ગૌમુખ ફુવારો ભાવિકો માટે આકર્ષણરૂપ છે તે નારેશ્વર મહાદેવ ગોહિલવાડ રાજધાની ભાવનગરમાં ઐતિહાસિક સ્થાન રહેલ છે. ગોહિલવાડ રાજવીઓ દ્વારા રાજધાની ભાવનગરમાં તેમજ આસપાસનાં પ?...
લોકસાહિત્ય પીરસવા સાથે સનાતન પરંપરા યજ્ઞ આહુતિ અર્પતા માયાભાઈ આહિર
લોકસાહિત્ય પીરસવા સાથે માયાભાઈ આહિર શ્રાવણ માસ દરમિયાન સનાતન પરંપરા યજ્ઞ આહુતિ અર્પતા રહ્યાં છે. બોરડા ગામે શ્રાવણ માસ દરમિયાન મૌન અનુષ્ઠાન સાથે શિવ ઉપાસના થઈ રહી છે. ગોહિલવાડથી લઈ સૌરાષ્...
આદિ કવિ નરસિંહ મહેતાની સાધનાભૂમિ ગોપનાથ મહાદેવ
ગોહિલવાડના સમુદ્ર કિનારે આવેલ ઐતિહાસિક શિવસ્થાન એટલે આદિ કવિ નરસિંહ મહેતાની સાધનાભૂમિ ગોપનાથ મહાદેવ તીર્થસ્થાન. આપણા આદિ કવિ ભક્ત નરસિંહ મહેતાની શિવસાધના ભૂમિ કે જ્યાંથી કૃષ્ણ ભક્તિનુ?...
ભાવનગરમાં ભાવિક દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણ ધરાવતા બાર સો મહાદેવ
ભાવનગરમાં જ્યાં એક જ સ્થાનમાં બાર સો શિવલિંગ સ્થાપિત થયેલ છે, તે બાર સો મહાદેવ ભાવિક દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણ ધરાવતા રહ્યાં છે. ગોહિલવાડ ભાવનગરમાં શિવજીનાં ઘણાં સ્થાનો ઐતિહાસિક દર્શ?...
સંવેદનશીલ સિંહ સાથે આપણાં સહજીવનનો સંદેશો આપવા સિંહ દિવસ ઉજવણી
વિશ્વ સિંહ દિવસ ઉજવણી ભાવનગર જિલ્લામાં ઉત્સાહ સાથે થવાની છે, જે સંદર્ભે યોજાયેલ બેઠક યોજાઈ ગઈ. નાયબ વન સંરક્ષક યોગેશ દેસાઈએ વિગતો આપતાં જણાવ્યું કે, સંવેદનશીલ સિંહ સાથે આપણાં સહજીવનનો સંદે?...