સિંહ અને માનવ સાથેની આકસ્મિક ઘટનાઓમાં સંવેદના સમજણ અનિવાર્ય
ભાવનગર જિલ્લામાં 'સિંહ દિવસ' ઉજવણી સંદર્ભે આયોજન બેઠકમાં સહાયક વન સંરક્ષક બિમલભાઈ ભટ્ટ દ્વારા માર્ગદર્શન આપતાં જણાવાયુ કે, સિંહ અને માનવ સાથેની આકસ્મિક ઘટનાઓમાં સંવેદના સમજણ અનિવાર્ય છે. ...