રામેશ્વર તીર્થમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામકથામાં સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ
સેતુબંધ રામેશ્વર તીર્થમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને યોજાયેલી રામકથામાં સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત થઈ રહેલ છે. મીરા મહિલા મંડળ મુંબઈ દ્વારા થયેલ આયોજનમાં પ્રસંગ ઉજવણી સા...
કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા તરફથી તમામ વર્ગો સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવાની આગ્રહ પૂર્વક અપીલ
બેઠક દરમિયાન મંત્રીએ આરોગ્ય, શિક્ષણ, કૃષિ, ગ્રામ્ય આજીવિકા અને વિત્તિય સમાવેશ જેવા મુખ્ય ક્ષેત્રોમાં જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયેલા વિકાસાત્મક પગલાંઓની માહિતી મેળવી. અધિકારીઓએ વિકાસલક્?...
રાજપરા ગામે બિરાજમાન મા ખોડિયાર, રાજાના આમંત્રણથી પધાર્યા માતાજી, જાણો રોચક ઈતિહાસ
ભાવનગરથી અઢાર કિલોમીટરના અંતરે રાજપરા ગામ નજીક તાતણીયા ધરાવાળી મા ખોડીયારનું મંદિર આવેલું છે. રમણીય કુદરતી વાતાવરણમાં આવેલા તળાવ અને વિશાળ જગ્યામાં પથરાયેલા મંદિરનો નજારો અવર્ણીય છે. મંદ...
માંગલધામ ભગુડાનાં પાંચ હજારથી વધુ સ્વયંસેવકો અને ભાવિકોએ સોમનાથ, દ્વારકા અને ભીમરાણાની માણી તીર્થ યાત્રા
શક્તિ સ્થાનક માંગલધામ ભગુડાનાં પાંચ હજારથી વધુ સ્વયંસેવકો અને ભાવિકોએ સોમનાથ, દ્વારકા અને ભીમરાણાની તીર્થ યાત્રા માણી છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહિર પ્રેરિત યાત્રા સાથે અગ્રણીઓ પણ જોડાય?...
નમો સખી સંગમ મેળો” નું ઉદ્ઘાટન કરતાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા
ભારતના યશસ્વી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને શ્રીમતી નિમુબેન બાંભણિયા, માન.રાજ્યમંત્રીશ્રી ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના કાર્યદક્ષ નેત?...
જય જનની વિદ્યા સંકુલ બપાડા ખાતે માતૃ પિતૃ વંદના મહોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
સાળંગપુર થી સંત શ્રીઆર્યન ભગતજી દ્વારા માતા-પિતા ને પેરેન્ટિંગ માર્ગદર્શન અપાયું હતું...તથા રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષા(ભાજપા) ડૉ. ભારતીબેન ડી. શિયાળ દ્વારા બાળકોની શિક્ષા અને સંસ્કારો માટે હાંકલ...
રાગ, દ્વેષ, અસ્મિતા, અવિદ્યા અને અભિનિવેશ નથી, ત્યાં ઈશ્વર છે. – મોરારિબાપુ
કચ્છમાં નારાયણ સરોવર કોટેશ્વરમાં રામકથા 'માનસ કોટેશ્વર' ગાન કરતાં મોરારિબાપુએ પતંજલિનાં સ્મરણ સાથે કહ્યું કે, રાગ, દ્વેષ, અસ્મિતા, અવિદ્યા અને અભિનિવેશ નથી, ત્યાં ઈશ્વર છે. રામકથા 'માનસ કોટ?...
સનાતન સંસ્કૃતિનાં દિવ્ય તથા વિશ્વનાં ભવ્ય સ્વયંભુ મહાકુંભમેળાનો પ્રયાગરાજમાં પ્રારંભ
સનાતન સંસ્કૃતિનાં દિવ્ય તથા વિશ્વનાં ભવ્ય એવાં સ્વયંભુ મહાકુંભમેળાનો પ્રયાગરાજમાં વહેલી સવારથી પ્રારંભ છે. સંગમક્ષેત્રમાં લાખો ભાવિકોએ ડૂબકી લગાવી ધન્યતાનો અનુભવ કર્યો છે. ભારતવર્ષના?...
છઠ્ઠ પૂજાની ધામધૂમ થી ઉજવણી કરતા ભાવનગરમાં વસતા બિહારીઓ
ઉત્તર ભારતમાં અને ખાસ કરીને બિહારમાં છઠ્ઠ પૂજાનો તહેવાર મોટા તહેવારોમાં ગણાય છે , દિવાળી પછી છઠ્ઠ ના દિવસે આવતો છઠ્ઠ પૂજાનો તહેવાર ૩૬ કલાક નો હોય છે જેમાં આજના દિવસે સૂર્યની પૂજા કરવામાં આવે...
સુખપર ગામ પાસે આરાધધામમાં સંત ગાથા સાથે દિવ્ય જ્યોત દર્શન લાભ
સુખપર ગામ પાસે આરાધધામમાં રવિવારથી કથા વક્તા સંત પ્રેમી ઘનશ્યામભાઈ લખાણી દ્વારા સનાતન ચરિત્ર ગાન થઈ રહેલ છે. સંત ભક્ત ચરિત્ર ગાથા સાથે અહીંયા સિદ્ધ સ્થાનોની દિવ્ય જ્યોત દર્શન લાભ મળી રહ્યો...