શકિત સ્થાનક માંગલધામ ભગુડામાં પાટોત્સવ પર્વ અગાઉ સ્વયંસેવકોનું સન્માન
શકિત સ્થાનક માંગલધામ ભગુડામાં પાટોત્સવ પર્વ અગાઉ સ્વયંસેવકોનું સન્માન કરવામાં આવ્યું છે. અહીંયા ૫ હજારથી વધુ સ્વયંસેવકો જોડાયેલાં છે અને સેવા આપે છે. ગોહિલવાડનાં સુપ્રસિદ્ધ શક્તિ સ્થાન?...
ભાગવતજી કૃષ્ણ કથામાં સર્વ રસોનો સમન્વય રહેલો છે ભાગવતજી કૃષ્ણ કથામાં સર્વ રસોનો સમન્વય રહેલો છે
ધોળામાં ઐતિહાસિક ધનાબાપા જગ્યામાં ચાલતી ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી ભાર્ગવદાદાએ કહ્યું કે, ભાગવતજી કૃષ્ણ કથામાં સર્વ રસોનો સમન્વય રહેલો છે. અહી કથા અને ગૌસેવામાં ભાવિકો જોડાયાં છે. ગોહિલ?...
સણોસરા રંઘોળા પંથકમાં વાઝડી અને કડાકા ભડાકા સાથે થયો વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ સણોસરા રંઘોળા પંથકમાં વાઝડી અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે. બળતાં બપોરે સણોસરા, ઈશ્વરિયા, ગઢુલા, રામધરી, પાંચતલાવડા, આંબલા સહિત પંથકમાં કરા સાથે વરસાદ થયો છે. ભા?...
સિહોરમાં મોંઘીબા જગ્યામાં રાધે કૃષ્ણ ભગવાનનો પાટોત્સવ ઉજવાયો
સિહોરમાં મોંઘીબા જગ્યામાં રાધે કૃષ્ણ ભગવાનનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો છે. અહીંયા ભાવિકોએ દર્શન પૂજન અને મહાપ્રસાદ લાભ લીધો. ગોહિલવાડનાં સુપ્રસિદ્ધ તીર્થ સ્થાન કોયા ભગત જગ્યા તથા મોંઘીબા ...
સણોસરામાં બ્રહ્મસમાજ દ્વારા ભાવભક્તિ સાથે ઉજવાયેલ પરશુરામ જન્મોત્સવ
અખાત્રીજ પરશુરામ જન્મોત્સવ પ્રસંગે સણોસરામાં બ્રહ્મસમાજ દ્વારા શોભાયાત્રા સાથે ઉજવણી થઈ. નીરૂબાપુનાં સાનિધ્ય સાથે યોજાયેલ ધર્મસભામાં અગ્રણીઓએ ઉદ્બોધન આપેલ. સમસ્ત બ્રહ્મસમાજનાં આયોજન...
દ્વારકાધામમાં ખારા હનુમાનજી મંદિરમાં રવિવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે
તીર્થસ્થાન દ્વારકાધામમાં ખારા હનુમાનજી મંદિરમાં રવિવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે. વિજયદાસજી ઉડિયા મહારાજનાં સંકલન સાથે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને આયોજન થયું છે. ખારા હનુમાનજી ?...
ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદાનમોહનદાસ બાપા બ્રહ્મલીન થયા.
સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે.જેમાં ગોહિલવાડના સંતોની તો વાત જ અલગ છે.ગોહિલવાડમાં બજરંગદાસ બાપા,મસ્તરામ બાપા,મદનમોહન દાસ બાપા જેવા સંતોનું અનેરું અનેરું યોગદાન રહ્યું છે.ત્યારે આજે ગોળીબાર હ?...
ભાજપ ઉમેદવાર નીમૂબેન એ શહેર ના એમ.જી.રોડ પર કરી ભવ્ય પગપાળા રેલી
લોકસભા ચૂંટણી પ્રચાર માટે હવે ૪૮ કલાક બાકી છે ત્યારે ભાવનગર લોકસભા સીટ ના નીમુબેન એ શહેર ના મુખ્ય માર્ગ એમ.જી.રોડ પર ના વેપારીઓ એ હારતોરા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું રવિવારે સાંજે ૫ વાગે ચૂં?...
લોકસભા ચૂંટણી આચાર સંહિતા હેતુ રંઘોળા પાસે નિયંત્રણ કક્ષ
લોકસભા ચૂંટણી આચાર સંહિતા હેતુ રંઘોળા પાસે કાર્યરત નિરીક્ષણ કક્ષ દ્વારા વાહન તપાસ થઈ રહી છે. લોકસભા ચૂંટણી દરમિયાન આચાર સંહિતાની અમલવારી માટે તંત્ર દ્વારા ચુસ્ત કાર્યવાહી થતી રહી છે અને ગ...
ધનાબાપા જગ્યા ધોળામાં સર્વજીવ કલ્યાણ તથા પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે
ઐતિહાસિક તીર્થધામ ધનાબાપા જગ્યા ધોળામાં સર્વજીવ કલ્યાણ તથા પિતૃ મોક્ષાર્થે આગામી શુક્રવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે. મહંત બાબુરામ ભગત અને જગ્યાનાં સેવકોનાં સંકલનથી ભાર્ગવદાદાના વ્?...